દિલ્લીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે
આધ્યાત્મિકતાનું માનવ કલ્યાણ અને સમાજ સુધારમાં મહત્વનું યોગદાન – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા હરિયાણાની ધરતી પરથી વિશ્વ શાંતિનો સંદેશો પ્રસારિત થશે – આચાર્ય લોકેશજી ‘અહિંસા વિશ્વ ભારતી’ના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહ અને વિરાટ સંત સંમેલનની વિગતવાર ચર્ચા કરી. આચાર્યશ્રીએ મુખ્યમંત્રીને ઉદ્ઘાટન […]