શ્રી આચાર્ય દેવવ્રતજી રાજયપાલની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ નો કાર્યક્રમ રદ થયેલ છે.
જત જણાવવાનું કે, તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા . ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, […]