સંસ્કાર, સંસ્કૃતિ અને આરોગ્યનો સંગમ – “ગૌમય હોળી”- ડો.વલ્લભભાઈ કથીરિયા
કિશાન ગૌશાળા ખાતે ગૌમય હોળી નું આયોજન – ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા) ભારતીય સંસ્કૃતિમાં ગૌમય (ગૌમૂત્ર અને ગોબર) ને પવિત્ર, ઔષધીય અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે, ગ્લોબલ કૉન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ.) અને કિશાન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમ હેઠળ “ગૌમય હોળી” નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો હેતુ રાસાયણિક […]