19 ઓગસ્ટ, “વિશ્વ માનવતાવાદી દિવસ”

“વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ “ હું માનવી માનવ થાઉં તો ઘણું “ 1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા […]

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી.સી.સી.આઈ અને ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

તા.22 થી 25 ઓગસ્ટ શુક્રવાર થી સોમવાર સુધી ચાર દિવસીય વર્ગનુ આયોજન ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી.સી.સી.આઈ અને ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “માસ્ટર ટ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MTDP)” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણનું તા. 22, ઓગસ્ટ, શુક્રવાર થી તા. 25, ઓગસ્ટ, સોમવાર સુધી તીર્થધામ પ્રેરણા તીર્થ, પીરાણા ગામ, એસ.પી. […]

‘गौ राष्ट्र यात्रा’ टीम ने कर्नाटक के राज्यपाल से की भेंट,‘ब्राउन रिवोल्यूशन’ और गौ-आधारित अर्थव्यवस्था पर हुई चर्चा

गौमाता के संरक्षण और गौ-आधारित अर्थव्यवस्था के पुनरुत्थान के महासंकल्प के साथ राष्ट्रव्यापी यात्रा पर निकली ‘गौ राष्ट्र यात्रा’ की टीम ने आज कर्नाटक के राजभवन पहुँचकर एक ऐतिहासिक पड़ाव दर्ज किया। जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान (AWARI) के अध्यक्ष श्री भारत सिंह राजपुरोहित के नेतृत्व में पूरी टीम ने राज्यपाल श्री थावरचंद गहलोत […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી, આહીર સમાજના અગ્રણી અને જય મુરલીધર ડેવલોપર્સના વિરાભાઈ હુંબલ નો તારીખ ૧૬ ને આઠમના દિવસે જન્મદિવસ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને જય મુરલીધર ફાર્મવાળા વિરાભાઈ હુંબલ દ્વારા અનેક સંસ્થાઓને તાકાત મળે અને સામાજિક પ્રવૃત્તિમાં વેગ મળે તેવી હમેશા તન-મન-અને ધનથી જોડાયેલા રહે છે. ખાસ તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૃષ્ટિ પરના દરેક જીવ જેવાકે પશુ-પક્ષી,જીવ-જંતુ અને માનવ જાતના રક્ષણ માટે અને ખેડૂત તેમજ દેશની આર્થિક સમૃદ્ધી વધારવા માટે અમૃત સમાન […]

Stray Dog Crisis Can Be Resolved Through Population Regulation – RSS Chief Mohan Bhagwat

Speaking at the birth anniversary celebrations of Srila Prabhupada and the centenary celebrations of Sri Sachchidananda Math organised by the Gaudiya Vaishnava Sammilani in Cuttack on Thursday, Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat said that the stray dog crisis can be resolved by regulating their population rather than sending them to shelter homes. “All […]

आरएसएस प्रमुख मोहन भागवत ने कहा: आवारा कुत्तों की समस्या का समाधान प्रजनन नियंत्रण से संभव

कटक में गुरुवार को गौड़ीय वैष्णव सम्मेलन द्वारा आयोजित श्रील प्रभुपाद जयंती एवं श्री सच्चिदानंद मठ के शताब्दी समारोह में राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के प्रमुख मोहन भागवत ने कहा कि आवारा कुत्तों की समस्या का समाधान उनके प्रजनन पर नियंत्रण करके किया जा सकता है, न कि उन्हें शेल्टर होम में भेजकर। भागवत ने […]

જન્માષ્ટમી કાવ્ય

હવે પાછો તું આવી જાને કાન્હા હવે પાછો તું આવી જાને કાન્હા વાયદોતારો તું નિભાવી જાને કાન્હા તે કિધું તું કે જન્મીશ હું યુગે યુગેસજજનોને તું બચાવી જાને કાન્હા ગાયો તારી રખડે છે રસ્તે ને કપાય પણગોવાળધર્મ તું બજાવી જાને કાન્હા પોતાનાં જ ગોવર્ધનો નીચે દબાયાં છે સૌટચલી આંગળી તું ઉઠાવી જાને કાન્હા સુદામા તારો […]

સ્વતંત્રતા દિવસ – કવિતા

તમે નાગરિક ધર્મ નિભાવોને દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોનેદેશ આગળ લઈ જવાં,સૌને ભાઈ-બહેન માનોને 370 370 શું કરો છો,કાશ્મીર મુદ્દો પતી ગ્યો હાલોમાઁ ને રાજી કરવાં , નાત-ધર્મ-પ્રાંત-પક્ષ ફગાવોને વિશ્વગુરુ માત્ર સ્વપ્નવાથી થવાશે શું વિશ્વગુરુ?ચા વેચતાં ઓલાં છોટુને, તમેય થોડું ભણાવોને ગંદકી ગંદકી શું કરો છો,એમ થાશે ભારત સ્વચ્છ?તમારા મન અંદરની […]

વિશ્વ હિન્દુ પરિષદ, થાણે તથા થાણે મહાનગર પાલિકાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનાં પુનર્નિર્માણનાં કાર્ય માટે 51 લાખ રૂપિયાનું માતબર ભંડોળ એકત્ર કર્યું.

આજથી લગભગ 61 વર્ષ પહેલાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજના દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અને તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વિશ્વ હિન્દુ પરિષદનું માતૃ સંગઠન છે. મુબઈનાં થાણેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનું પુનર્નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભવનના પુનર્નિર્માણ કાર્ય માટે, વિશ્વ હિન્દુ પરિષદ તથા થાણે મહાનગર પાલિકાએ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ […]

જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.

એનીમલ હેલ્પલાઈન દ્વારા જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે (૧) શ્વેતાંબર જૈન સંપ્રદાયઅને સ્થાનકવાસી સંપ્રદાય તા.૨૦/૦૮/૨૦૨૫ (બુધવાર) થી તા.૨૭/૦૮/૨૦૨૫ (બુધવાર), (ર) દિગંમ્બર જૈન સંપ્રદાય તા. ૨૮/૦૮/૨૦૨૫ (ગુરૂવાર) થી તા.૦૪/૦૯/૨૦૨૫ (ગુરૂવાર) તથા (૩) પર્યુષણ ધુ્પ દશમ તા. ૦૨/૦૯/૨૦૨૫ (મંગળવાર) સુધી કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. પર્યુષણ જૈન સમાજનો […]