ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “તન કી બાત” નો ૫૧ મો એપિસોડ

“રસોઈ રસોડું અને આયુર્વેદ “भोजन ही भेषज” “My Kitchen is My Clinic” આહાર, નિંદ્રા ,ભય અને મૈથુન ગૌ-વંશ યુનિવર્સિટીના ગૌરવવંતા પદના પ્રથમ કુલગુરુ તરીકે નિમણુંક પામવા બદલ ડૉ. હિતેશભાઈ જાનીનો સન્માન સમારોહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સેવા ના સાર્થી એવા રમેશભાઈ ઠક્કર ના જન્મદિવસ ની પણ ઉજવણી. માણસ અને પશુ બંને માં સામાન્ય છે..તો પછી માણસ […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રમાં તા. 1 જૂન, રવિવારના રોજ 3 પશુ આશ્રય શેડ તથા 1 ઘાસચારા ગોડાઉનનું લોકાપર્ણ કરાશે.

રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રના બે અલગ–અલગ જીલ્લાઓ ખાતે તા. 1 જૂન, રવિવારના રોજ સવારે 10-00 કલાકેથી શ્રીહરી ગોપાલ ગૌશાળા, સદગુરૂ ધામ, તેલવાડી, કન્નડ, જિલ્લો સંભાજીનગર ખાતે પશુઓના ઘાસચારા રાખવાના ગોડાઉનનું લોકાપર્ણ, બપોરે 01-30 કલાકે માઉલી ગૌશાળા ખાતે પશુ આશ્રય શેડનું લોકાપર્ણ તથા બપોરે […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાયુ.

શેડના લોકાપર્ણ કાર્યક્રમમાં આગામી ટુંક સમયમાં સાયલા વિસ્તારમાં ‘એનીમલ હોસ્પીટલ’ બનાવવાની જાહેરાત કરાઈ. ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા ‘રાષ્ટ્ર રક્ષા સે ધર્મ રક્ષા’ ના ઉદેશયથી પાંજરાપોળ, ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે સંમેલન યોજાયું જેમાં નિષ્ણાંત જીવદયા પ્રેમી કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું. બહોળી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા. સાયલા […]

રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.1, જુન, રવિવારના રોજ જન્મદિન : 77 માં વર્ષમાં મંગલ પ્રવેશ

અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કરવા અપીલ શ્રી રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ 01/06/1949 ના રોજ થયેલ હતો તેઓશ્રીનાં પરિવારમાં તેમના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર […]

૧ જૂન “વિશ્વ દૂધ દિવસ”

ગાયનું દૂધ : અમૃત સમાન સત્ય હંમેશા કસોટીની એરણે ચડતુ આવ્યું છે. સત્ય સત્ય પ્રસ્થાપિત થાય ત્યાં સુધીમાં ઘણા બધાને વિચલિત કરી નાખે છે. ઘણા તેનો ગેરફાયદો ઉઠાવી લે છે. સરવાળે સમાજ અને વિશ્વને અનેકગણું નુક્શાન થઇ જાય છે. આ સીલસીલામાં પ્રથમ ગાય અને ગાયનું દૂધ સત્યની એરણે ચડ્યું હોય એમ લાગે છે. “ગાવો વિશ્વસ્ય […]

31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

તમાકુને ના, જિંદગીને હા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે […]

ચક્ષુદાન જેટલું જ સરળ છે સ્કીન ડોનેશન : હિતાબેન મહેતા

સ્કીન ડોનેશન માટે રોટરી ક્લબ સ્કીન બૅન્ક અથવા જીવનદાન ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અપીલ આજે રકતદાન બાબતે ઘણી જાગૃતિ આવી છે એમ ચક્ષુદાન અંગે પણ લોકો જાગૃત થઈ ગયા છે પરંતુ સ્કીન ડોનેશન અને ઓર્ગન ડોનેશન બાબતે જાગૃતિનો અભાવ છે. સ્કીન ડોનેશન તો ચક્ષુદાન જેટલું જ સરળ હોવા છતાં લોકો કેટલીક ખોટી માન્યતાઓને કારણે સ્કીન ડોનેટ […]

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં “સંવાદથી સદભાવના” સેમિનારને જૈન આચાર્ય લોકેશજી સંબોધિત કરશે

વિચારપ્રદૂષણ, પર્યાવરણ પ્રદૂષણથી પણ વધારે ખતરનાક – આચાર્ય લોકેશજી બેંગલુરુમાં આચાર્ય લોકેશજીના વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક તથા પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુમાં યોજાનાર “સંવાદથી સદભાવના” સેમિનારનુ સંબોધિત કરશે. આ બે દિવસીય સેમિનારમાં દેશ અને વિશ્વના વિવિધ ભાગોમાંથી વિવિધ ધર્મો, પરંપરાઓ અને સંસ્થાઓના […]

નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનોતા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન.

સૌરાષ્ટ્રનાં જાહેર જીવનના વરીષ્ઠ અગ્રણી, સહકારી ક્ષેત્રનાં નિષ્ણાત સ્વ. નરોતમભાઈ ખેતાણીનાં ધર્મપત્ની અને પોતાના જીવનનાં 35 વર્ષ કેળવણીને સમર્પિત કરનાર, નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનો તા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન છે. પોતાનાં સમગ્ર જીવન દરમ્યાન બાળકો-વિદ્યાર્થીઓ માટે સતત ગુરુ માંતાનું કર્તવ્ય પાલન કરનાર શ્રીમતી હરદેવીબેન આજે પણ પોતાની ક્ષમતા મુજબ તન, મન, ધનથી સતત માનવતાં, […]

સુઝલામ-સુફલામમાં પરા પિપલીયા અને મોટા ખીજડીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડેમના કાર્ય ચાલુ.

હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ […]