मुख्यमंत्री माननीया रेखा गुप्ता विश्व शांति केंद्र के उदघाटन समारोह मे भाग लेंगी

आध्यात्म का मानव कल्याण व समाज सुधार में महत्वपूर्ण योगदान – मुख्यमंत्री रेखा गुप्ता हरियाणा की धरती से विश्व शांति का संदेश प्रसारित होगा – आचार्य लोकेश अहिंसा विश्व भारती के संस्थापक जैन आचार्य लोकेश जी ने दिल्ली की मुख्यमंत्री माननीया श्रीमति रेखा गुप्ता से भेंट कर विश्व शांति केंद्र के उदघाटन समारोह एवं विराट […]

દિલ્લીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે

આધ્યાત્મિકતાનું માનવ કલ્યાણ અને સમાજ સુધારમાં મહત્વનું યોગદાન – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા હરિયાણાની ધરતી પરથી વિશ્વ શાંતિનો સંદેશો પ્રસારિત થશે – આચાર્ય લોકેશજી ‘અહિંસા વિશ્વ ભારતી’ના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહ અને વિરાટ સંત સંમેલનની વિગતવાર ચર્ચા કરી. આચાર્યશ્રીએ મુખ્યમંત્રીને ઉદ્ઘાટન […]

1 માર્ચ, “શૂન્ય ભેદભાવ દિવસ”

શૂન્ય ભેદભાવ દિવસ યુનાઈટેડ નેશન્સ એઇડ્સ પ્રોગ્રામ (યુ એન એઇડ્સ) દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. પહેલી વખત આ દિવસ 2014માં ઉજવવામાં આવ્યો હતો. સમાજમાં આવક, લિંગ, વય, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય સતામણી, ડ્રગનો ઉપયોગ, જાતિની ઓળખ, વર્ગ, જાતિ અને ધર્મનાં આધારે થતી વિવિધ અસમાનતાને સમાપ્ત કરવા […]

મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથીવાજડી ગઢમા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નવનિર્માણ. 

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે રાજકોટ જીલ્લાનું વાજડી ગઢ પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે  સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા રીંગ રોડ પર ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી […]

શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આયોજિત, શ્રીમતી લીનાબેન શૈલેશભાઈ શાહ અને ક્રેસ્ટાર ક્રિયેટીવીટી સેન્ટર, મુંબઈ નાં સહયોગથી 26 મી નિ:શુલ્ક ‘પશુ ચિકિત્સા સર્જરી તથા રસીકરણ શિબિર’ યોજાયી

કેમ્પમાં પશુ સર્જરી વિભાગ જ્યાં શિંગડાનું કેન્સર, હર્નીયા, આંખનું કેન્સર, પૂંછડીનું કેન્સર, પેટનું ટક, રીંગ ઓપરેશન, કૂતરા અને બિલાડી, બકરી, ઘેટાંના તમામ પ્રકારના ઓપરેશન અને ઘોડાના પેટના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રાણી સંવર્ધન વિભાગમાં ગાય, ભેંસની સગર્ભાવસ્થા તપાસ, વંધ્યત્વ તપાસ, વારંવાર રીકમ્બન્સી ગાયની તપાસ વગેરે, દવા વિભાગ જેમાં પ્રાણીઓનાં કૃમિનાશક, જંતુનાશક દવાઓનું વિતરણ, રોગનું નિદાન અને તમામ પ્રકારની દવાઓથી સારવાર, રસીકરણ વિભાગ જેમાં મોં મટીલેશન (ગાય અને ભેંસ), પીપીઆર […]

ડૉ. ગિરીશ શાહે માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ શરુ કરવા માટે અભિનંદન પાઠવ્યા.

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ અંગે અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક પગલું ભારત દેશની કરુણા અને સર્વ જીવમાત્ર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે. ઇતિહાસ સાક્ષી છે કે લગભગ 2000 વર્ષ પહેલા સમ્રાટ અશોકે […]

27 ફેબ્રુઆરી, “વિશ્વ એન.જી.ઓ દિવસ”

દર વર્ષે 27મી ફ્રેબ્રુઆરીએ “વિશ્વ એન.જી.ઓ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે તમામ બિન-સરકારી અને બિનનફાકારક સંસ્થાઓ અને તેમની પાછળનાં લોકો કે જેઓ આખું વર્ષ સમાજમાં યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન આપવા માટે સમર્પિત છે. પ્રથમ “વિશ્વ એન.જી.ઓ  દિવસ” 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવ્યો હતો, જો કે પછીથી તેને સત્તાવાર રીતે […]

जैन संगठनों, हिंदू संगठनों, संतों सहित शाकाहारी और संस्कृति प्रेमी जनता के विरोध के बावजूद सरकार का फैसला: पूरे देश में जीवदया प्रेमियों का भारी विरोधजैन संगठनों, हिंदू संगठनों, संतों सहित शाकाहारी और संस्कृति प्रेमी जनता के विरोध के बावजूद सरकार का फैसला: पूरे देश में जीवदया प्रेमियों का भारी विरोध

महाराष्ट्र सरकार ने एक बार फिर मिड-डे मील में अंडे शामिल करने का निर्णय लिया है। पहले, जैन संगठनों और शाकाहारियों के कड़े विरोध के चलते सरकार ने स्कूल के भोजन में अंडे देने के फैसले को वापस ले लिया था। लेकिन अब, आगामी शैक्षणिक वर्ष से, सरकार ने सप्ताह में एक दिन अंडे प्रदान […]

જૈનો સંગઠનો, હિંદુ સંગઠનો, સંતો સહીત શાકાહારી અને સંસ્કૃતિ પ્રેમી પ્રજાનાં વિરોધ છતાં સરકારનો નિર્ણય : સમગ્ર દેશના જીવદયા પ્રેમીઓ તરફથી ભયંકર વિરોધના ભણકારા

મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ જૈન સંગઠનો સહિત શાકાહારીઓ દ્વારા ભારે વિરોધને પગલે મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય નિર્ણય પાછો ખેંચાયો હતો, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ ઈંડા, કેલ્શિયમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેખીતી રીતે જ ઈંડા તરફી લોબીનાં દબાણ સામે સરકાર […]