શિવના બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ

૧૨ જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા…. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ અનુસાર, એકમાત્ર ભગવાન શિવ એકમાત્ર દેવતા છે જે નિરર્થક અને સફળ બંને છે. આ જ કારણ છે કે એકમાત્ર શિવની પૂજા લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપોમાં કરવામાં આવે છે. ભારતમાં ૧૨ મોટા જ્યોતિર્લિંગ છે. આ બધાનું પોતાનું મહત્વ અને મહિમા છે.એવું પણ માનવામાં […]

રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે

રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં 140 શાળાઓની બેઠક મળી વિદ્યાર્થીઓમાં જળસંચય જાગૃતિ આવે તે માટે પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવશે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર જળસંચય સંદર્ભે ચિંતિત અને સક્રિય છે. આવનારી પેઢી પાણી માટે વલખા ન મારે અને આ માટે વધુને વધુ જાગૃતિ કેળવાય […]

જળસંચયના કાર્યમાં વધુ ગતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટી શરૂ જેનું લોકાર્પણ કરતા શ્રી સી.આર.પાટીલ સાહેબ

વરણા ગામના યુવા-ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો જવાબદારીના ભાગરૂપે બેન્ડ પાર્ટી ચલાવશે. બેન્ડ પાર્ટી દ્વારા થનારી આવકનો એક-એક પૈસો જળસંચય માટે વપરાશે. આપણે ત્યાં અઢળક વરસાદ પડે છે, પરંતુ મુશ્કેલી એ છે કે, આ વરસાદનું જાજા ભાગનું પાણી જળસંચયના અભાવે દરિયામાં વહી જાય છે, અને પરિણામ સ્વરૂપ આપણી પાસે અઢળક પાણી વર્ષે છે, છતાં નર્મદાના નીર […]

સિવિલ હોસ્પિટલમાંથી મળ્યા વધુ પાંચ સ્કીન ડોનેશન

જીવનદાન ફાઉન્ડેશનના હિતાબેન મહેતા એ સેમિનારોના માધ્યમથી ફેલાવી જનજાગૃતિ સ્કીન અને ઓર્ગન ડોનેશન માટે વ્યાપક જન જાગૃતિ ફેલાવતા જીવદયા પ્રેમી – સેવા ભાવી હિતાબેન મહેતા અને સંદિપભાઈ ગાંધી છેલ્લા બે મહિનામાં આ વિષય અંગે બે સેમીનાર યોજી સિવિલ હોસ્પિટલ માંથી 5 સ્કીન ડોનેશન મેળવી કેટલાય દર્દીઓનિ અમૂલ્ય સેવા કરી છે. જીવનદાન ફાઉન્ડેશનના સ્થાપક હિતાબેન મહેતાએ […]

પશુપતિનાથ અને પર્યાવરણ

આજના સમયમાં પર્યાવરણ સંરક્ષણ એક વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ અને સંસાધનોનો અતિશય ઉપયોગ પૃથ્વીના ભવિષ્ય માટે ગંભીર પડકારો ઊભા કરી રહ્યા છે. આવા સંજોગોમાં, ભગવાન શિવજીનું પ્રકૃતિપ્રેમી સ્વરૂપ આપણને ટકાઉ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી માટે પ્રેરણા આપે છે. શિવજીનું નિવાસસ્થાન કૈલાસ પર્વત છે, જે ગાઢ જંગલો, નિર્મળ નદીઓ અને શુદ્ધ કુદરતી વાતાવરણથી […]

29 જુલાઈ, વિશ્વ વાઘ દિવસ

વિશ્વભરમાં ૨૯ જુલાઈનાં દિવસેવાઘ દિવસ મનાવવામાં આવે છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ […]

મહેતા પરિવારના વડિલના 82 મા જન્મદિને ગૌમાતાઓને5 હજાર મણ ઘાસચારો નિરવામાં આવ્યો

જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા રાજકોટ તથા ગોંડલ પંથકનીગૌશાળાઓ— પાંજરાપોળોમાં રૂબરૂ જઈને કરાયું ઘાસચારા વિતરણ. જન્મદિવસની ઉજવણી કાં તો કેક કાપીને અથવા હોટલમાં પરિવાર અને સગા—સંબંધીઓને જમાડીને કરવામાં આવતી હોય છે પરંતુ રાજકોટના જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા પોતાના પિતાજીનો 82 મો જન્મદિવસ ગૌમાતાઓને 51 ગાડી લીલો—સૂકો ચારો નીરીને કરવામાં આવી. હેમલભાઈના પિતાશ્રી પ્રવિણચંદ્ર અનુપચંદ […]

‘Digital Surgical Strike’ on Obscene Apps Welcomed; Uday Mahurkar Urges Govt to Adopt 6-Point Plan for a ‘Sanskari’ Digital India

Save Culture Save Bharat Foundation Applauds Government’s Decisive Action, Thanks Supreme Court and Fellow Activists, and Calls for Systemic Reforms to Dismantle the Digital Obscenity Mafia The Government of India has struck a major blow against perverted apps that had become breeding centers for rapists and were teaching how to dishonor our sisters and daughters. […]

अश्लील ऐप्स पर ‘डिजिटल सर्जिकल स्ट्राइक’ का स्वागत उदय माहुरकर ने ‘संस्कारी’ डिजिटल भारत के लिए 6-सूत्रीय योजना अपनाने का सरकार से आग्रह किया |

सेव कल्चर सेव भारत फाउंडेशन ने सरकार की निर्णायक कार्रवाई की सराहना की, सर्वोच्च न्यायालय और सहयोगी कार्यकर्ताओं का धन्यवाद किया, और डिजिटल अश्लीलता माफिया को खत्म करने के लिए प्रणालीगत सुधारों का आह्वान किया | भारत सरकार ने बलात्कारियों के ब्रीडिंग सेंटर बन चुके और बहन-बेटियों की इज्जत लूटना सिखाने वाले विकृत ऐप्स पर […]