ભારતમાં માંસ નિકાસ નીતિની તાત્કાલિક સમીક્ષા

1. પશુ સંપત્તિનો ઘટાડો: ભારત, જે વિશ્વમાં પશુઓ, ખાસ કરીને ગાયો પ્રત્યેના ભાવના માટે પ્રસિદ્ધ છે, ત્યાં પશુવસ્તી માં  ઘટાડો જોવા મળી રહ્યો છે. નેશનલ લાઇવસ્ટોક સેન્સસ મુજબ, કુલ પશુવસ્તીમાં  નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જીવનમૂલ્યવાન પશુવસ્તીમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટતી પશુવસ્તી , માંસ નિકાસ માટે વધેલા કતલના કારણે, ગ્રામીણ અર્થતંત્રમાં […]

રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 06, એપ્રિલ, રવિવારના રોજ સવારે 09-00 કલાકેથી  કિશાન ગૌશાળા દ્વારા ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. સૌ ભાવિકજનો  રામ વંદના, મહાઆરતી, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. ‘કામધેનુ ગૌ યજ્ઞ’ અને ગૌ પૂજનમાં પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ –  ચંદ્રેશભાઈ પટેલ. રાજ્ય સરકારને ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. […]

પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવાર ટ્રસ્ટ દ્વારા રાણપુર(નવાગામ) ખાતે 17 મો વાર્ષિક હવન યોજાશે.

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપાની અસીમ કૃપા તથા ગોરધનબાપાનાં આર્શીવાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત 17 (સતર) મો વાર્ષિક હવન સંવત-2081 ના ચૈત્ર સુદ-૮, શનિવાર, તા. 05/04/2025 ના રોજ પૂ. માતાજી તથા પૂ. ડુંગરબાપા, પુ. ગોરધનદાદાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરેલ છે. પૂ. […]

3 એપ્રિલ – વિશ્વ જલચર પ્રાણી દિવસ

પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પાણીમાં ન નાખો. માછીમારીના બદલે શાકાહારી જીવનશૈલી અપનાવો. જલચર જીવના શોષણ સામે અવાજ ઉઠાવો. વિશ્વભરમાં દર વર્ષે 3 એપ્રિલે વિશ્વ જલચર પ્રાણી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. સમુદ્રો, નદીઓ અને તળાવો આજે પ્રદૂષણ અને માછીમારીના ઘાટા અસર હેઠળ […]

બિહારના રાજ્યપાલ જૈન આરીફ મોહમ્મદ ખાન, આચાર્ય લોકેશજી, RSS નેતા ઈન્દ્રેશ કુમારજીએભારતીય નવા વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી.

તમામ ભારતીયોને નવા વર્ષ 2082ની શુભકામનાઓ – બિહારના રાજ્યપાલ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર છે – આચાર્ય લોકેશજી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને જાગૃત રાખવાની આપણી ફરજ છે – ઈન્દ્રેશ કુમારજી બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારજીએ […]

यूपी सरकार का बड़ा फैसला : धार्मिक स्थल के 500 मीटर के दायरे में बंद होंगी मांस की दुकानें

धार्मिक स्थल और मंदिर के 500 मीटर के दायरे में मांस की दुकानें और बूचड़ खानों पर प्रतिबंध लगाते हुए उन्हें बंद कराने का यूपी सरकार ने फैसला किया है। यूपी सरकार ने धार्मिक स्थल और मंदिर के 500 मीटर के दायरे में मांस की दुकानें और बूचड़खानों पर प्रतिबंध लगाते हुए उन्हें बंद कराने […]

સનાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી માટે ગ્રામસભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું સનાળા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

राजस्थान गौटेक गो महाकुंभ 2025 अगले माह जयपुर में

बीकानेर (ओम दैया)। देश में गो आधारित उद्यमिता क्रांति के सूत्रपात के रूप में राजस्थान (जयपुर) में गो टैक गौ महाकुंभ 2025 के आयोजन की तैयारियों को अंतिम रूप दे दिया गया है। इस आयोजन के मंच से देशभर में विकसित गो उद्यमिता तकनीक, गो उत्पाद मशीनरी, उत्पादों का डोमेस्ट्रेशन, गो ज्ञान, गो विज्ञान, गो […]

आईपीएल में हर डॉट बॉल पर 500 पेड़ लगाने की हरित पहल

बीसीसीआई ने टाटा समूह के साथ मिलकर एक अभिनव हरित पहल शुरू की है, जिसके तहत इंडियन प्रीमियर लीग (IPL) में फेंकी गई हर डॉट बॉल के लिए 500 पेड़ लगाए जाएंगे। इस पहल का उद्देश्य पर्यावरण संरक्षण को बढ़ावा देना और जलवायु परिवर्तन से निपटने में योगदान देना है। आईपीएल के दौरान, जब भी […]

જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી જાધવજીએ યોગ-નેચરોપેથી રાષ્ટ્રીય સભાને સંબોધી હતી.

આયુષ મંત્રાલય યોગ અને નેચરોપેથીના પ્રચાર માટે સતત પ્રયાસો કરી રહ્યું છે – આયુષ મંત્રી જાધવજી રોજિંદા જીવનશૈલીમાં યોગ અને નેચરોપથીનો સમાવેશ કરવો જરૂરી છે – આચાર્ય લોકેશજી આયુષ મંત્રાલયે કેન્દ્રીય સ્તરે યોગ અને નેચરોપેથીને વિશેષ દરજ્જો આપવો જોઈએ – ડૉ. અનંત બિરાદર કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ જાધવજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ […]