મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–2025” નાં 16–કંટ્રોલ રૂમ કાર્યરત.14 મી જાન્યુઆરી એ 463 કેસ, 15 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં 107 કેસ આવ્યા.એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાયો. ઘણા શહેરોમાં હજુ પણ આ તહેવાર ઉજવાશે ત્યારે આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે શ્રી અજીત સેવા ટ્રસ્ટ – રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણી કરાશે

અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારા પ્રકાશ પર્વ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, મંગળવાર-2025 નાં રોજ સવારે 9:00 વાગ્યાથી ગૌસેવા અને ગૌ પૂજનના વિશેષ કાર્યક્રમનું  શ્રી અજીત સેવા ટ્રસ્ટ – રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, મકરસંક્રાંતિ એ લોકો માટે આદર્શ તહેવાર છે જેઓ જીવનમાં […]

રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમ કાર્યરત.  ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં કંટ્રોલ રૂમની પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી.

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ થઇ ચુક્યું છે. […]

ઉતરાયણના પાવન પ્રસંગે ગૌદાન માટે ડો.વલ્લભભાઇ કથીરિયાની અપીલ.મકરસંક્રાંતિ નિમિત્તે દાનનો પ્રવાહ વહાવી, ગૌશાળા – પાંજરાપોળોને ગૌમૂત્ર- ગોબર આધારિત સ્ટાર્ટ -અપ થકી સ્વાવલંબી બનાવીએ : ડો. કથીરિયા.GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 14 જાન્યુઆરી, 2025, મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન.

સ્વામિનારાયણ ગુરુકુલ અને GCCI દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ ખાતે તા. 14 જાન્યુઆરી, 2025 –મંગળવાર મકરસક્રાંતિના રોજ સવારે 08:00 થી 09:00 સુધી ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મકરસંક્રાંતિ ના પાવન પ્રસંગે ગૌદાન નો અનેરો મહિમા છે. માનવ માત્ર પોતાની શક્તિ – સામર્થ્ય – ભક્તિ પ્રમાણે પુણ્ય પ્રાપ્તિ અર્થે દાન કરે તે આવશ્યક છે. […]

13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

લોહડી એ એક પંજાબી તહેવાર છે. આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે ત્યારબાદ આવતા દિવસો ધીમે ધીમે મોટા થતા જાય છે. લોહડીનો તહેવાર પૌષ મહીનાની અંતિમ રાત્રે અને મકર સંક્રાતિની સવારે સુધી ઉજવાય […]

ગૌ સેવા એટલે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ – પ.પૂ. શ્રી હરિપ્રિય સ્વામી• મકરસંક્રાતિના દિવસે નજીકની ગૌશાળામાં જઇ સામૂહિક ગૌ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવા ડો. કથીરિયાનું આહવાન.મકરસંક્રાતિના પવિત્ર અવસરે વિવિધ પ્રકારે દાન કરી ગૌવ્રતી બની આજીવન ગૌ સેવાનો સંકલ્પ કરીએ.- ડો. વલ્લભભાઈ કથીરિયા.GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના ગૌ પૂજન મહિમા પર ઓનલાઇન નેશનલ વેબિનારનું આયોજન થયું.

રાજકોટ, GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ “ગૌ પૂજન મહિમા” પર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના હરિપ્રિય સ્વામી અને […]

મકરસંક્રાંતિ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

Ø સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની ૨૧ વર્ષની જીવદયા યાત્રા Ø ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૨ લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર Ø જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. Ø વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત […]

રાજકોટને સમાજોપયોગી કરોડોના દાન અપાવનાર ધીરગુરુદેવની નિષ્કામ,નિ:સ્વાર્થ ભાવના વંદનીય છે.

ગોંડલ સંપ્રદાયમાં 1982 માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પિતા-પુત્ર એટલે 80 વર્ષના પૂજ્યપાદ પ્રેમગુરુદેવ અને 24 વર્ષના પુત્ર પૂ. ધીરગુરુદેવ. જેઓનો જન્મ જામનગર જિલ્લાના મુઠી જેવડા જશાપર ગામે થયેલ. પૂ. પ્રેમગુરુદેવ દીક્ષા પૂર્વે સરપંચ પદે 50 વર્ષ કાર્યરત હતા.1996 માં ખાસ કરીને સાધ્વીજીઓના સંયમની સુરક્ષા કાજે વિહારધામ યોજનાનો પ્રારંભ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી થયા બાદ સૌરાષ્ટ્ર,ગુજરાત, […]

ઇજાગ્રસ્ત પક્ષીની સાર-સંભાળ માટે આટલું જાણો

મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે.  ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા પક્ષી બચાવો અભિયાનમાં ભાગ લેનારને ઉપયોગી થાય તેવી માહિતી અત્રે રજૂ કરેલ છે. 1   પક્ષી ખૂબ જ કોમળ અને ગભરું જીવ છે. ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દૂરથી પક્ષીનું થોડા સમય માટે નીરીક્ષણ કરો. પાંખ […]