શ્રી આદિ જિન યુવક ચેરીટેબલટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારાતા. 24મે, શનિવારના રોજ અમદાવાદ આસપાસનાં  વિકલાંગ,અપંગ, દરિદ્ર નારાયણ હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 100થી વધુ વ્હીલ ચેર વિના મૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે.

તા. 24 મે, શનિવારના રોજ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના  વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ ૧૦૦ થી વધુ વ્હીલચેર વિનામૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, […]

આતંકવાદ વિરોધી દિવસ

આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં આતંકવાદીઓએ 21 મે 1991નાં દિવસે હત્યા કરી દીધી હતી માટે આ દિવસને આતંક્વાદ વિરોધી દિવસ તરીકે ઊજવાય છે. વિશ્વના દેશો વચ્ચે આ એક સળગતી સમસ્યા છે. તેનાથી દુર રહેવું હોય તો બધા દેશોએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. સમગ્ર સૃષ્ટિમાં […]

સુઝલામ-સુફલામ યોજના અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઇશ્વરિયા ગામેબે ચેકડેમના ખાતમુહૂર્ત કરતા પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબેન ચાવડા.

દિવસે દિવસે પાણીના તળમાંથી પાણી ખેચી રહયા છીએ, તેથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને […]

ચક્ષુદાન મહાદાન

ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો. આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી […]

“ जंगल की ज़मीन सिर्फ जंगल के लिए ”: सुप्रीम कोर्ट का ऐतिहासिक निर्णय

सुप्रीम कोर्ट ने 15 मई, 2025 को एक ऐतिहासिक आदेश जारी करते हुए देशभर के सभी राज्यों के मुख्य सचिवों और केंद्र शासित प्रदेशों के प्रशासकों को निर्देश दिया है कि वे विशेष जांच टीमें (SIT) गठित करें, जिनका कार्य आरक्षित वन भूमि पर हुए अवैध आवंटनों की गहन जांच करना होगा। यह आदेश पुणे […]

ભારતીય સૈનિકોના સન્માનમાં આયોજિત રાષ્ટ્રીય સેમિનારને આચાર્ય લોકેશજી, દિલ્હી અને હરિયાણાના મુખ્યમંત્રીશ્રીઓએ સંબોધિત કર્યો.

રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટે શક્તિ અને શાંતિનું સંતુલન જરૂરી છે – આચાર્ય લોકેશજી ભારતીય લશ્કરી દળો આપણા દેશનું ગૌરવ છે, અમે તેમને અભિનંદન આપીએ છીએ – મુખ્યમંત્રી સૈની વિશ્વ શાંતિ કેન્દ્ર લોકોને સંતુલિત જીવન જીવવાનો માર્ગ બતાવી રહ્યું છે – મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિશ્વ શાંતિ કેન્દ્રના પરિસરમાં ‘શક્તિ અને શાંતિના સંતુલન દ્વારા રાષ્ટ્ર નિર્માણ’ […]

શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

ગૌમાતાના લાભાર્થે અને  શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન કરેલ છે. કથાનું સ્થળ શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક […]

દીપકભાઈ ગગલાણી દ્વારા સ્વ.ગુણવંતભાઈ ગગલાણી ની યાદમાંકોલકી ગામે ચેકડેમનો જીર્ણોધાર.

આજે દિવસે દિવસે લોકો જડ માન્યતાઓમાં અટવાયેલા રહે છે અને પંચમહાભૂતનો વિનાશ કરી રહયા છે, તેમાય ખાસ આપણા વિસ્તારોમાં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે છે, તો પણ વરસાદ પૂર્ણ થતા ૨ જ મહિનામાં પાણી માટે વલખા મારવા પડે છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે પાણીનું જતન ! આવા સમયે ગીરગંગા પરિવાર […]

ડૉ. યેશા મયંકભાઈ હાથી એ હાથી અને જાવીયા પરિવારનું ગૌરવ વધાર્યું

મેથેમેટિક્સ (ગ્રાફ થિયારી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી ડૉ. યેશા મયંકભાઈ હાથી એ મેથેમેટિક્સ (ગ્રાફ થિયરી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી હાથી અને જાવીયા પરિવારનું નામ રોશન કર્યું છે. ડૉ.યેશા મયંકભાઈ હાથી એ ગાંધીનગર સ્થિત ચિલ્ડરેન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ડૉ. મહેશ.એમ.જારીયાના માર્ગદર્શન હેઠળ મેથેમેટિક્સ (ગ્રાફ થિયરી)માં સંશોધન કરીને PhDની પદવી મેળવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે […]

ખેતાણી પરીવારનું ગૌરવ

અગ્રણી સમાજસેવક મિતલ ખેતાણીના સુપુત્ર, જીવદયા પ્રેમી ચિ. માનસ ખેતાણીએ ધોરણ ૧૦ માં CBSE બોર્ડમાં ૮૧% મેળવ્યા જાહેર જીવનના વરીષ્ઠ સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઇ ખેતાણી તેમજ ગં.સ્વ. હરદેવી બેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ […]