મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારામુકેશભાઈ દોશીના જન્મદિવસે પોતાના વરદ હસ્તે ચેકડેમનુ ખાતમુહૂર્ત.

રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મુકેશભાઈ પાબારીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ બનાવવાના લોકોપકારી કાર્યમાં ત્રીજી વખત આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાજકોટ જીલ્લાના જશવંતપુર ગામે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત રાજકોટ શહેરના ભાજપાના પૂર્વપ્રમુખ મુકેશભાઈ દોશીના જન્મદિને એમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રીતે જો અનેક ઉદ્યોગપતિ દાતાશ્રીઓ આ કાર્યમાં જોડાઈ જાય તો રાજકોટ શહેરને અનેક ચેકડેમો […]

લખનૌમાં ડૉ. પ્રિયંકા મૌર્યના નેતૃત્વમાં “જનાક્રોશ રેલી”: વલ્ગારિટી પીરસતા OTTઅને સોશિયલ મીડિયા પર “ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક”ની પ્રચંડ માંગ

Ullu પર પ્રસારિત એઝા ખાનનો શો “હાઉસ અરેસ્ટ” અને ઇન્ડિયા લેટન્ટ શોમાં રણવીર અહલાબાદી જેવા કાર્યક્રમો સામે દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જ્યારે ભારત પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી રહ્યું છે, તેવા સમયે દેશના ગદ્દારો જે હવસની આગ લગાવી બહેન-દીકરીઓની ઇજ્જત લૂંટવાનું શીખવી રહ્યા છે, તેમના પર OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ડિજિટલ […]

12 મે, “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ”

ફક્ત દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ જરા ઉમેરો સારવારમાં વી ટ્રીટ, ગોડ હિલ્સ સમગ્ર વિશ્વમાં 12 મે, ફ્લોરેન્સ નાઈટિંગેલનાં જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” રૂપે ઉજવવામાં આવે છે. ‘નર્સ દિવસ’ ઉજવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ અમેરિકાનાં સ્વાસ્થ્ય, શિક્ષા અને કલ્યાણ વિભાગનાં અધિકારી ‘ડોરોથી સદરલૅન્ડ’ એ મુક્યો હતો. એ પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડી.ડી. આઈજનહાવરએ આ દિવસ ઉજવવા માટેની […]

મધર્સ ડે નિમિત્તે કવિતા

મા એટલે મા એટલે મા છે મા એટલે મા એટલે મા છે.અનુપમ, અવિરત, અવિનાશી આ છેમા એટલે મા એટલે મા છે.હાં આ મારી મા છે.એની ક્યાં કોઈ દિ ના છે,હા, એ મા છેહા, એટલે જ એ મા છેજેવી હોય સૌની,એવી જ આ છેબાપનાં અનેક પ્રકાર-સ્વભાવ,મા તો, સૌની સરખી, મા છે.સવારે ઉઠતાં,રાત્રે સૂતાંબસ બાળકોની રાહ છે.જગ […]

પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વર્ધમાન યુવક ગ્રુપના સહકારથી જીવદયા સંમેલન યોજાયું.

300 જેટલા જીવદયા પ્રેમીઓ, ગૌશાળાઓ–પાંજરાપોળોના સંચાલકો હાજર રહ્યાં. ૫.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટના સહયોગથી જીવદયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલા જીવદયા પ્રેમીઓ, […]

11 મે, “મધર્સ ડે”

મા તે મા બીજા બધા વગડાના વા માનવીય જીવનમાં બાળકનાં જન્‍મ પછી એની આસપાસ અનેક સબંધો આપમેળે બંધાય છે પણ મા સાથેનો સંબંધ તો જન્મ પહેલા જ બંધાય જાય છે. માતાજીની મૂર્તિ સમી ‘માતા’નાં વાત્‍સલ્‍ય પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરવા તેમજ તેનું ઋણ અદા કરવા માટે જગતભરમાં મધર્સ-ડે (માતૃદિન)ની ઉજવણી પ્રતિ વર્ષ મે માસનાં બીજા રવિવારે […]

पौधों में भी जीवन होता है – सर जगदीश चंद्र बोस की ऐतिहासिक खोज को समर्पित दिन

आज 10 मई का दिन भारतीय विज्ञान के इतिहास में एक महत्वपूर्ण दिन है। वर्ष 1901 में आज ही के दिन महान भारतीय वैज्ञानिक सर जगदीश चंद्र बोस ने यह वैज्ञानिक रूप से सिद्ध किया था कि पौधों में भी जान होती है, ठीक वैसे ही जैसे जानवरों में होती है। सर बोस ने अपने […]

પક્ષીઓથી ઘણું શીખવા જેવું છે

૧. તેઓ રાતે કંઈ ખાતા નથી.૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી.૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા / કરવા બીજા પાંસે મોકલતા નથી.૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડુ ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય લઈ જતા નથી.૫. રાત પડતા […]

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ. ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

તા. 24 અને 25, મે, શનીવાર અને રવીવારના રોજ બે દિવસીય વર્ગનુ આયોજન ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ.ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું તા. ૨૪, મે, શનીવાર તથા તા. ૨૫, મે, રવીવારના રોજ તીર્થધામ પ્રેરણા તીર્થ, પીરાણા ગામ, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે […]

પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સૈનિક કાર્યવાહીની આવકારતા – જૈન આચાર્ય લોકેશજી

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ત્રણે સેનાના વડાઓ અભિનંદનના પાત્ર – જૈન આચાર્ય લોકેશજી ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીયને ગર્વ – જૈન આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, ખ્યાતનામ જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા અધિકૃત કાશ્મીરમાં આવેલા 9 આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ જે દ્રઢ પગલાં લીધાં […]