ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ.

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા આ કાર્ય ને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિ ના સર્વે જીવજંતુ, પશુ-પક્ષી અને જન ની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમના નિર્માણ કરવાના […]

હાર્યા નહીં વળે તો વાર્યા વળવું પડશે

પશુના ગૌમુત્ર અને ગોબરને ઔષધ તરીકે વિશ્વ ફલક પર રિસર્ચ દ્વારા માન્યતા સમગ્ર વિશ્વમાં હવે ગાયના ગૌમુત્ર અને ગોબર અંગે જાગૃતિ આવી છે અને રિસર્ચ કરવા દ્વારા વિશ્વના ફલક ઉપર એક અભ્યાસ દ્વારા ગૌમુત્રની કેટલી ઉપયોગીતા છે તેનું સંશોધન ગુગલ પર પસ્થાપિત કરવામાં આવ્યું છે અને એકી અવાજે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પશુનું […]

રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી સંત શ્રી ભોલેબાબાજી પર અપાર શ્રધ્ધા ધરાવતા, મુળ જામનગર જીલ્લાના જોડીયા ગામના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન, હિરેનભાઈ વડેરાને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલુ છે, તેમના માતા-પિતા રાજેન્દ્રભાઈ વડેરા તથા મીનાબેન રાજેન્દ્રભાઈ વડેરાના સંસ્કારોના પગલે યુવાવસ્થામાં […]

ગુરુ વંદના

શ્રી સદગુરુજીનાં શ્રી ચરણોમાં વંદન સાથ ગુરુ વંદના, ગુરુ ઉપદેશ અનુસાર આચરણ સાથ ગુરુ પૂર્ણિમાને વધાવીએ. તું નોધારાંનો આધાર. અસાધ્ય ની સારવાર,તને વંદીએ વારંવાર. ગુરુ તણો મહિમા અપરંપાર. ગુરુ તે તો કાચ ને કંચન કીધાં,આંસુ અમારાં પીધાં,આશરો તારો હરિદ્વાર. ગુરુ તણો મહિમા અપરંપાર. હું તો ભટકત દુનિયાનાં છેડે,પાયરીમાં બેસત સાવ છેલ્લે,ફૂળ અજવાળ્યા તે ભરથાર. ગુરુ […]

गिरिशभाई शाह को “करुणा (जीवदया) और अहिंसा” हेतु 2025 का JAINA ग्लोबल अवॉर्ड प्रदान

पशु कल्याण, पर्यावरण संरक्षण और मानवीय सेवा में जीवनपर्यंत समर्पण का सम्मान शिकागो / शॉम्बर्ग, इलिनॉय, USA | 5 जुलाई 2025 शॉम्बर्ग कन्वेंशन सेंटर में आयोजित एक भावुक समारोह में, प्रसिद्ध पशु-कल्याण सेवक और परोपकारी कार्यकर्ता श्री गिरिशभाई शाह को 2025 का JAINA ग्लोबल अवॉर्ड प्रदान किया गया। यह सम्मान उन्हें “करुणा (जीवदया) और अहिंसा” […]

‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નીમીતે સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ યોજાયો.

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ કરાયું. સૌરાષ્ટ્ર-કચ્છના 120 જીવદયા પ્રેમીઓએ  લાભ લીધો. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ […]

“હિત, મીત, પથ્યમ, સત્યમ”

“ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય”. “હિત, મીત, પથ્યમ, સત્યમ ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય” કહેવત આપણે સાંભળી છે પરંતુ “સમય સમય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ” એ ન્યાયે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એનો વિવેક જો જીવનમાં આવી જાય તો માણસ આખો ભવ […]

‘ગૌ રાષ્ટ્ર યાત્રા’નો કાફલો રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચ્યો

ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું. જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI) ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપૂરોહિતના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરની ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચી. યાત્રા દળનું સ્થાનિક ગૌભક્તો અને સમાજસેવકો દ્વારા ખુબ જ ઉત્સાહભેર અને […]

‘गौ राष्ट्र यात्रा’ रानी, पाली पहुँची: श्री भारत सिंह राजपुरोहित नेकिसानों की आय वृद्धि और गौशालाओं की आत्मनिर्भरता पर दिया विशेष बल

जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान (AWRI) के अध्यक्ष श्री भारत सिंह राजपुरोहित के नेतृत्व में राष्ट्रव्यापी ‘गौ राष्ट्र यात्रा’ आज राजस्थान के पाली जिले स्थित राधे कृष्णा गौशाला सेवा समिति, रानी कल्ला पहुँची। यात्रा टीम का स्थानीय गौभक्तों और समाजसेवियों द्वारा अत्यंत गर्मजोशी और सम्मान के साथ भव्य स्वागत किया गया, जिसने पूरे वातावरण […]

અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતેઅમરાપુ કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન.

માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરિવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે સમજણ આપીને પ્રકૃતિની સર્વે જીવ-સૃષ્ટી અને માનવ સમાજના હિત માટે વધુમાં વધુ વરસાદના પાણીને યોગ્ય રીતે જતન કરી અને ઉપયોગ કરી તો […]