ગીરગંગાના દિલીપભાઈ સખિયા રાષ્ટ્રપતિના હસ્તે ‘જળસંચય જનભાગીદારી એવોર્ડ’થી થશે સન્માનિત

18 નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વિરાટ જળસંચય કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા જળ સંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના જળસંચય જન ભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે, આગામી ૧૮મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજીત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મધ્યસ્થ કાર્યાલયનું પાંચમી નવેમ્બરે ઉદ્ઘાટન

આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી કાર્યાલયનો પ્રારંભ કરાવશે જલકથાને આનુસંગિક તમામ ગતિવિધિઓ મધ્યસ્થ કાર્યાલયથી થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા ‘અપને અપને શ્યામ કી’ના મધ્યસ્થ કાર્યાલયનું તારીખ 5-11-2025 રોજ સાંજે 5:00 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જળસંચયની પ્રવૃત્તિમાં […]

વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા — મિતલ ખેતાણી

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને […]

30 ઓક્ટોબર, કારતક શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે ગોપાષ્ટમી

ગોપાષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત ઉઘાડા પગે વનમાં ગાયો ચરાવા ગયા હતા. ગોપાષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો રિવાજ ભારતીય સંસ્કૃતિ તહેવારો અને ઉત્સવોની સંસ્કૃતિ છે, જે સમાજમાં ગતિશીલતા અને નવા જીવનની ભાવના આપે છે. ઉજવણી ઉત્સાહ, આનંદ અને પ્રેમ બનાવે છે અને પ્રેમ એ પ્રભુ સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે. તહેવારો ઉત્સવો […]

ગોપાષ્ટમી નિમિત્તે – ગૌસેવા એ જ રાષ્ટ્રસેવા : ડૉ. વલ્લભભાઇ કથીરિયા

ગોપાષ્ટમીનો પાવન પ્રસંગ આપણને ગૌમાતાના અપાર ઉપકારો, આધ્યાત્મિક મહિમા અને આપણા જીવન સાથેના તેના અવિનાશી સંબંધની યાદ અપાવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા “ધરતીની ધનસંપત્તિ” તરીકે પૂજાય છે. ગૌમાતા માત્ર એક પ્રાણી નહીં પરંતુ સંસ્કૃતિનું પ્રતિક, સમૃદ્ધિનું આધારસ્તંભ અને કરુણાની પ્રતિમા છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – “ગાવઃ સર્વસુખપ્રદાઃ”, એટલે કે ગૌમાતા સર્વ સુખ અને […]

કેળાના પાનની વિશિષ્ટતાઓ

કેળાના પાન પર જમો અને જમાડો. શું તમે જાણો છો કે કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. કેળના  પાન પર ભોજન કરવાથી તમને જંતુઓથી મુક્તિ મળી જશે જેને કારણે તમે બીમાર નહિં પડો. વિજ્ઞાન અને હિંદુ ધર્મ અરસપરસ સંકળાયેલા છે. આ જ કારણે હિન્દુને ધર્મ ન માનતા કેટલીક વાર પરંપરાનું નામ આપી […]

જ્ઞાન પાંચમના શુભદિને શ્રુતગંગા દ્વારા ભારતભરના જૈન સંઘોમાં વિશિષ્ટ શ્રુતભક્તિ કરવામાં આવી

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાન પાંચમના શુભદિને શ્રુતગંગા દ્વારા ભારતભરના જૈન સંઘોમાં વિશિષ્ટ શ્રુતભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શતાધિક સંઘોના હજારો શ્રાવક-શ્રાવિકાઓએ પરંપરાગત ઉપકરણો દ્વારા શ્રુતજ્ઞાનની વિશિષ્ટ ભક્તિ કરવામાં આવી હતી. જૈન સંઘોમાં જ્ઞાનપાંચમનું મહત્વ એક અપેક્ષાએ સંવત્સરી મહાપર્વ જેવું છે તે શુભદિને સમગ્ર ભારતભરના જૈન પોતાના સંઘોના પુસ્તકો અને જ્ઞાનભંડારોનું શુદ્ધિકરણ કરીને […]

કેશરીચંદ મહેતાનો અહિંસક દીપ બુઝાયો, કાયાનું કળશનું કીર્તિના કુંભમાં રુપાંતર

કેશરીચંદ મહેતાની પુણ્ય સ્મૃતિમાં માલેગાંવ ખાતે 9-11-2025, રવિવારના રોજ સવારે 9 થી 11 શ્રી વર્ધમાન પરિવારના સભ્યો દ્વારા સ્નાત્ર મહોત્સવ અને બપોરે શ્રી સંઘના નેજા હેઠળ તેઓની ગુણાનુવાદ સભા યોજવામાં આવી છે. પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજા જેમનું નામ લઈને તેમની અદભુત પ્રશસ્તિ કરતાં હતા તેવા અહિંસાના મસિહા હૃદયસ્થ શ્રી કેશરીચંદ મહેતાની કાયાનો કળશ તા. 28-10-2025ના […]

સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે

સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓના સહયોગથી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે કંપનીઓને પણ આર્થિક હૂંફ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની અપીલ કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો પણ અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જળસંચય અને જનજાગૃતિ અનિવાર્ય છે. પાણીના […]