શું કહે છે વેદ, પુરાણો અને ગ્રંથોમાં ગૌમાતા અને જીવદયા વિષે અબોલ જીવો બચશે તો જ આપણે બચીશું

વેદોમાં પૃથ્વી પર રહેતા તમામ જીવોની જીવનની એકતા અને પરસ્પર સંલગ્નતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ, પ્રાણીઓ અને માનવીઓ વચ્ચે સન્માનનો સંબંધ હોવો જોઈએ. સર્વે જીવોનું રક્ષણ કરવું એ સમાજના નૈતિક દાયિત્વ તરીકે વ્યક્ત થયું છે. પુરાણોમાં પણ ગૌમાતા અને જીવદયા વિશે ઘણા વર્ણન આપેલ છે. ગાયને માનવ જીવન […]

‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ      રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા.  ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રની વિવિધ પાંજરાપોળને ₹ 30 લાખના ચેકનું    વિતરણ કરાયું

શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ક્રિસ્ટર ક્રિએટીવીટી સેન્ટર, મુંબઈના સહયોગથી રતનલાલ બાફના ગોસેવા અનુસંધાન  કેન્દ્ર, અહિંસા તીર્થ, અજીંઠા રોડ, કુસુંબા રોડ, જલગાંવ (મહારાષ્ટ્ર)  ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને […]

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ દ્વારા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાયો સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિ વિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓને પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પ્રેરિત થશે

સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સમાજમાં દૂષણ ફેલાવનાર તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને મૂકદર્શક બનીને જોવાના બદલે હકારાત્મકતા ફેલાવીને કાઉન્ટર એટેક કરવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પ્રભાવી બન્યું […]

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકોએ બહોળી સંખ્યામાં ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી  ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની  દૈનિક, કાયમી  સબસિડી આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. સાથમાં જ મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ  ગૌમાતાને  રાજ્યમાતા  જાહેર કરવામાં આવે તેવી વિનંતી કરાઈ.

ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપેલ હતી.   રાજકોટના ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉંડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર […]

પુરાણો અને હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત પર્યાવરણીય જ્ઞાન- મિતલ ખેતાણી

दश-ह्रद-समः पुत्रः दश-पुत्र-समो द्रुमः ॥दश-ह्रद-सम: पुत्र: दश-पुत्र-समो द्रुम: ॥10 કૂવા સમાન એક પગથિયું,  10 પગથિયાં સમાન તળાવ, 1 પુત્ર સમાન 10 તળાવ અને એક વૃક્ષ 10 પુત્રો સમાન છે. (મત્સ્ય પુરાણ)જીવનમાં વાવેલા વૃક્ષો આગામી જન્મમાં સંતાન તરીકે પ્રાપ્ત થાય છે. (વિષ્ણુ ધર્મસૂત્ર 19/4)જે વ્યક્તિ પીપળ અથવા લીમડો અથવા વડનું એક, આમલીના 10, કપિતળ અથવા બિલ્વ […]

GCCI યુવા અને મહિલા આંત્રપ્રિન્યોર માટે ઉત્તમ પ્લૅટફૉર્મ – શ્રી દિલીપભાઇ સંઘાણી

GCCI આજની રાષ્ટ્રીય આવશ્યકતા છે – શ્રી ભુપેન્દ્રભાઈ ચૂડાસમા ગૌ આધારિત ઉદ્યમિતા, ગૌ વિજ્ઞાન અને ગૌ કેન્દ્રિત અર્થવ્યવસ્થા માટે GCCI કટિબધ્ધ – ડો. વલ્લભભાઈ કથીરિયા  GCCI રાષ્ટ્રીય કાર્યકારી બેઠક સફળતા પૂર્વક સંપન્ન થઈ. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) દ્વારા શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 ના રોજ નંદ ગૌશાળા, કડી-થોલ રોડ, જિલ્લો મહેસાણા, ગુજરાત ખાતે સફળતાપૂર્વક […]

ગાયમાતાને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ

દિલ્હી ખાતે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ જીવદયા પ્રેમી દિનેશ શર્માજી સાથે મીટીંગ ગાયમાતાને  “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના […]

ખેડૂતોના  શક્તિ કરણ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ આપતા એગ્રીવડ એક્સપો માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેના માટે  સ્ટોલ દ્વારા અને તારીખ : 21 શનિવારે 11 થી 1 વાગ્યા સુધી સેમીનારનું આયોજન કરેલ છે.

 રાજકોટ ખાતે  શાસ્ત્રી મેદાનમાં  તારીખ 20 ,21 ,22 ડિસેમ્બર ના રોજ ભારતનું સૌથી મોટો કૃષિ એગ્રી વર્ડ એક્સપો નું આયોજન ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 400 થી વધુ કંપનીઓ દ્વારા કૃષિ ને લગતી નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કૃષિ સંલગ્ન ના આદાન-પ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાથે નેટવર્કિંગ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા […]

વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે યોજાયેલી ‘માનસ સદભાવના” વૈશ્વીક ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની નિઃશુલ્ક સેવા આપનાર ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી રામકથામાં

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વૈશ્વીક સંત પ.પૂ. મોરારીબાપુની ‘માનસ સદભાવના’ વૈશ્વિક રામકથામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડ્રોન શુટ, રીલ્સ વિગેરેની કથાના નવ દિવસ દરમ્યાન નિઃશુલ્ક સેવા પુરી પાડનાર દેશ—વિદેશમાં ખ્યાતીપ્રાપ્ત ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી. કલાદૃષ્ટિથી ભરપુર, કેમેરાના સેવાભાવી કલાકાર નીલેશભાઈ જોષી જણાવે છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ જે કંઈ કાર્ય કરે છે તેમાં થોડો સહભાગી બનું એવી મારી ઈચ્છા હતી. કથા દરમ્યાન જે કોઈ દાતાઓ આવે […]

The Viral Formula: How to Conquer YouTube Shorts, Embrace AI Innovations, and Leverage Video AI Tools

In the fast-paced realm of digital content, the quest to go viral on YouTube Shorts is a tantalizing prospect for creators worldwide. This short-form video platform, an offshoot of YouTube, has emerged as a powerful tool for grabbing viewers’ attention in 60 seconds or less. Yet, achieving virality requires more than just hitting the record […]