કિશાન ગૌશાળા દ્વારા સંતો—મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા–પાંજરાપોળોના સંચાલકોનું સન્માન કાર્યક્રમ અને અનેક આગેવાનોને તેમજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ ગૌપ્રેમી અને ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયુ છે.
કિશાન ગૌશાળા દ્વારા સંતો-મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું ભરૂડીયા, તા. રાપર જી. કચ્છના એકલધામ આશ્રમના, દેવનાથબાપુના સાનીધ્યમાં સન્માન કાર્યક્રમનું તા.14, સપ્ટેમ્બર, રવીવારના રોજ સાંજે 04-00 કલાકેથી આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. ગાય આધારીત ગૌશાળામાં બનતી પ્રાકૃતિક ખેતી પ્રોડકટસનું લાઈવ બતાવવામાં […]