ગૌ આધારિત “બ્રાઉન રેવોલ્યુશન”ના પુરસ્કર્તા ડૉ. વલ્લભભાઈ કથીરિયાની અયોધ્યા ધામમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની રામભક્તિ અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલી દિવ્ય દર્શન યાત્રા
ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા અયોધ્યામાં સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્રની દિવ્ય મુલાકાત લેવામાં આવી હતી. હિન્દૂ ધર્મના ગૌરવનું પ્રતીક એવા આ પાવન તીર્થસ્થાને પહોંચતા જ ડૉ. કથીરિયાએ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલા તથા ભવ્ય રામ દરબારના દર્શન કરી આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આશરે […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































