સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળોમાં વિકલાંગ અવસ્થામાં રહેલી ગાયો માટે ટાઈટેનિયમ સહિતનાં મટિરિયલનો ઉપયોગ કરી ગૌવંશ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવી રહ્યાં છે
આ પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશનાં અન્ય રાજ્યોમાં પણ વિસ્તારાશે. સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળોમાં વિકલાંગ અવસ્થામાં રહેલી ગાયો માટે ટાઈટેનિયમ સહિતનાં મટિરિયલનો ઉપયોગ કરી ગૌવંશ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવી રહ્યાં છેમાર્ગ અકસ્માતનો ભોગ બનવાથી અંગ કાપી નાખવાં પડ્યાં હોય તેવી ગૌવંશ માટે કૃત્રિમ અંગ પૂરાં પાડવાનો એક પ્રોજેક્ટ શરુ કરાયો છે.આ કૃત્રિમ અંગોને […]




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































