સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ2 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દિલ્લી ખાતે શરુ.
સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દેશની રાજધાની દિલ્લીમાં મહાશિવરાત્રિનાં પવિત્ર દિવસથી શરુ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































