गौ विश्व विद्यापीठम, गांधीनगर द्वारा तीर्थधाम प्रेरणा तीर्थ , जी.सी.सी.आई. एवं गौसेवा गतिविधि, गुजरात प्रांत के सहयोग से चार दिवसीय “गौप्रेन्योरशिप विकास” पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन।

यह वर्ग 22 से 25 अगस्त, शुक्रवार से सोमवार तक आयोजित किया जाएगा। गौ विश्व विद्यापीठम, गांधीनगर द्वारा तीर्थधाम प्रेरणा तीर्थ , जी.सी.सी.आई. एवं गौसेवा गतिविधि, गुजरात प्रांत के सहयोग से चार दिवसीय “मास्टर ट्रेनर डेवलपमेंट प्रोग्राम (MTDP)” पंचगव्य उत्पादन प्रशिक्षण का आयोजन 22 अगस्त, शुक्रवार से 25 अगस्त, सोमवार तक तीर्थधाम प्रेरणा तीर्थ, पीराणा […]

પવિત્રપર્યુષણ પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ […]

મિચ્છામિ દુક્કડમ – કાવ્ય

કરવા ખાતર ના આ કાજ કરજો કરવાં ખાતર ના આ કાજ કરજોસાચે સાચું જ સૌને માફ કરજો દુભાવ્યા હોય તેને અશ્રુથી ધોઈએ રીતે નિજ હૃદયને સાફ કરજો જીતવાં જેવું દિલ જ છે આ જગમાંસરળ સહજ બની ત્યાં રાજ કરજો માફી આપવી એ તો છે વિરનું કામમાફી માંગી મહાવીર રિવાજ કરજો જે કર્મની માફી માંગી કર્મ […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજી સાથે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજી એ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

“આચાર્ય લોકેશજીએ વિશ્વ પથ પર ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને જૈન દર્શનનું નામ રોશન કર્યું છે” – ઓમ બિરલાજી “વિશ્વ શાંતિની સ્થાપનામાં ભારતીય સંસ્કૃતિ અને જૈન દર્શનનું મહત્વપૂર્ણ યોગદાન શક્ય છે” – આચાર્ય લોકેશજી લોકસભાના અધ્યક્ષ માનનીય ઓમ બિરલાજી સાથે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ મુલાકાત કરી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે જ અહિંસા […]

બચપન સે પચપનની યાત્રાને સફળ કરવા “તમે જેમ કહો તેમ” સૂત્રને અપનાવો : પૂ. શ્રી ધીરગુરુદેવ

અમદાવાદના બોપલમાં બાલ સંસ્કાર શિબિરનું પ્રથમવાર આયોજન શ્રી ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન ધર્મ સંકુલ, બોપલ ખાતે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવના સાનિધ્યે શહેરના વિવિધ સંઘની જૈન પાઠશાળાના 200 જેટલા બાલક–બાલિકાઓએ હાજર રહીને વિવિધ પ્રશ્નોત્તરી તેમજ દાદર–મુંબઈની પાઠશાળાના 25 બાળકોએ નીતા ગાલાના નેતૃત્વમાં ગુરુની મહત્તા, લવજીહાદ, પાઠશાળાના સંસ્કારની નાટિકા રજૂ કરતા સહુ પ્રભાવિત […]

19 ઓગસ્ટ, “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”

ફોટોગ્રાફી,મનથી લઈને હ્રદય સુધીની બાયોગ્રાફી 19 ઓગષ્ટ, 1939નાં દિવસને “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દર વર્ષે 19 ઓગષ્ટનાં દિવસને “વિશ્વ ફોટોગ્રાફી દિન” તરીકે ઉજવવામાં આવે છે. ઈ. સ. 1839માં જીપ્સે અને ડાગુરે નામનાં વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજનાં અતિ આધુનિક ડીજીટલ કેમેરા સુધીની વિકાસયાત્રા અવિરત […]

19 ઓગસ્ટ, “વિશ્વ માનવતાવાદી દિવસ”

“વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ “ હું માનવી માનવ થાઉં તો ઘણું “ 1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા […]

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી.સી.સી.આઈ અને ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

તા.22 થી 25 ઓગસ્ટ શુક્રવાર થી સોમવાર સુધી ચાર દિવસીય વર્ગનુ આયોજન ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી.સી.સી.આઈ અને ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “માસ્ટર ટ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MTDP)” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણનું તા. 22, ઓગસ્ટ, શુક્રવાર થી તા. 25, ઓગસ્ટ, સોમવાર સુધી તીર્થધામ પ્રેરણા તીર્થ, પીરાણા ગામ, એસ.પી. […]

‘गौ राष्ट्र यात्रा’ टीम ने कर्नाटक के राज्यपाल से की भेंट,‘ब्राउन रिवोल्यूशन’ और गौ-आधारित अर्थव्यवस्था पर हुई चर्चा

गौमाता के संरक्षण और गौ-आधारित अर्थव्यवस्था के पुनरुत्थान के महासंकल्प के साथ राष्ट्रव्यापी यात्रा पर निकली ‘गौ राष्ट्र यात्रा’ की टीम ने आज कर्नाटक के राजभवन पहुँचकर एक ऐतिहासिक पड़ाव दर्ज किया। जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान (AWARI) के अध्यक्ष श्री भारत सिंह राजपुरोहित के नेतृत्व में पूरी टीम ने राज्यपाल श्री थावरचंद गहलोत […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી, આહીર સમાજના અગ્રણી અને જય મુરલીધર ડેવલોપર્સના વિરાભાઈ હુંબલ નો તારીખ ૧૬ ને આઠમના દિવસે જન્મદિવસ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને જય મુરલીધર ફાર્મવાળા વિરાભાઈ હુંબલ દ્વારા અનેક સંસ્થાઓને તાકાત મળે અને સામાજિક પ્રવૃત્તિમાં વેગ મળે તેવી હમેશા તન-મન-અને ધનથી જોડાયેલા રહે છે. ખાસ તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૃષ્ટિ પરના દરેક જીવ જેવાકે પશુ-પક્ષી,જીવ-જંતુ અને માનવ જાતના રક્ષણ માટે અને ખેડૂત તેમજ દેશની આર્થિક સમૃદ્ધી વધારવા માટે અમૃત સમાન […]