પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વર્ધમાન યુવક ગ્રુપના સહકારથી જીવદયા સંમેલન યોજાયું.
300 જેટલા જીવદયા પ્રેમીઓ, ગૌશાળાઓ–પાંજરાપોળોના સંચાલકો હાજર રહ્યાં. ૫.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટના સહયોગથી જીવદયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલા જીવદયા પ્રેમીઓ, […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































