ઇસુના નવા વર્ષને વધાવવા જતા પર દુઃખભંજન રાજા વીર વિક્રમ અને તેની સંસ્કૃતિની અસ્મિતા ભૂલાઈ ન જાય

31 ડિસેમ્બર આદિ પશ્ચિમના તહેવારોએ મા ભારતીની સંસ્કૃતિનું ચીરહરણ કર્યું છે સ્વરાજ મળ્યાંને ૬૩ વર્ષ થયાં, પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છુપાયેલા પડ્યુંત્રોને પારખવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે ૩૧મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે ૧૨ વાગે કોઈ પાર્ટીમાં, પબમાં કે હબમાં જાય, આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300  જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]

10ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ”

આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય ઉદેશ પશુઓના અધિકારો માટે જાગૃતિ ફેલાવવાનો છે અને લોકોમાં પશુ અધિકારો અંગે સુમજણ લાવવા માટેનો છે કે પશુઓ પણ જીવંત પ્રાણીઓ છે. તેમને પણ જીવન જીવવા માટે મૌલિક હક્કો મળવા જોઈએ. પશુઅધિકારો પ્રકૃતિમાં માનવ અને પશુ વચ્ચેનું સંતુલન જાળવવા પર ભાર મૂકે […]

11 ડીસેમ્બર, “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”

વર્ષ 2003 થી સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા દર વર્ષે 11 ડીસેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો તમામ પ્રકારનાં પર્વતો મહત્વનાં છે પછી ભલે તે બરફ આચ્છાદિત હોય કે સંપૂર્ણ લીલોતરીથી મહેકતા હોય. દરેકે દરેક પ્રકારનાં પર્વતોમાં વિવિધ પ્રકારનાં જીવસૃષ્ટિ વસે છે. પશુ, પક્ષી, પ્રાણીઓથી લઈને વિવિધ વનસ્પતિ અને માનવી […]

ડોક્ટર દંપતિનો લગ્નોત્સવ થયો વૈદીક વિધીથી : બચેલી રક્મ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ માટે અર્પણ કરાઈ.

પ્રિવેડીંગ, પાર્ટીપ્લોટ, ડી.જે., ફટાકડા સહિતનો ખર્ચ બચાવી લેવાયો. લગ્નમાં ઘણાબધાં બિનજરૂરી ખર્ચ કરીને દેખાડો કરવાની નવી રીત શરૂ થઈ છે. ઘણા લોકો દેખાદેખીમાં પણ આવો દેખાડો કરી ખેંચાઈ રહેતા હોય છે ત્યારે રાજકોટના એક શિક્ષણ દંપતીએ પોતાના ડોકટર પુત્રના લગ્નમાં ખોટો ખર્ચ બચાવી વૈદીક વિધીથી લગ્ન કરી બચેલી રકમમાંથી રૂપીયા 5 લાખ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ […]

ડો. કુમાર વિશ્વાસના હસ્તે ‘જલજ્ઞાન એવોર્ડ’ જીતવાની અનેરી તક

​જળસંચય મહાઅભિયાનના ભાગરૂપે ઓનલાઈન ‘જલકથા ક્વિઝ’ : કોઈપણ વ્યક્તિ લઈ શકશે ભાગ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય સાથે એમઓયુ કરીને જળસંચયના ઉત્તમ કાર્યો કરી રહેલ શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ એક ભવ્ય અને દિવ્ય ‘જલકથા: અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વર્ષના પ્રખ્યાત કવિ, તત્વચિંતક […]

જળસંચયની પ્રવૃત્તિને તબીબી જગતનો સહયોગ: આઈએમએ ગીરગંગાની ‘જલકથા’માં જોડાશે

​ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે ગીરગંગા કાર્યાલયની લીધી મુલાકાત ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિની સરાહના : 2500થી વધુ તબીબો જલકથામાં ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રને પાણીની સમસ્યામાંથી મુક્ત કરીને ફરીથી નંદનવન બનાવવા માટે 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વેચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને […]

સમાજના ભામાશા અને પોરબંદરના પૂર્વ સાંસદ

રમેશભાઈ ધડુકની આગેવાનીમાં ગોંડલના અગ્રણીઓએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી મુલાકાત ૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો બનાવવાની સંસ્થાની નેમની સરાહના તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગની ખાતરી ઉચ્ચારી ​સમાજના ભામાશા અને પોરબંદર લોકસભા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની આગેવાની હેઠળના ગોંડલના વિવિધ સમાજના અગ્રણીઓના એક પ્રતિનિધિ મંડળે ગઈકાલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત ડો કુમાર વિશ્વાસની જલકથા માટેના મધ્યસ્થ કાર્યાલયની […]

GETCO દ્વારા CSR અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, એનીમલ એમ્બ્યુલન્સનું અનુદાન

વડોદરાની ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) કોર્પોરેટ ઓફિસ વડોદરાના CSR ફંડ અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટને એક નવી એનીમલ ઈકો એમ્બ્યુલન્સનું અનુદાન આપવામાં આવ્યું. GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાન્ડેના વરદ હસ્તે વડોદરા ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય અને પુજનવિધિ સાથે એમ્બ્યુલન્સને અબોલ જીવરની સેવા માટે અર્પણ કરવામાં આવી. આ અનુદાનથી […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 17078 થી વધારે પશુઓની સારવાર અને 493 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]