ગીરગંગાની જલકથાના મુખ્ય કાર્યાલયનું બુધવારે રાત્રે આઠ વાગ્યે ઉદ્ઘાટન

કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે સ્વામી શ્રી રાધા રમણ, સ્વામી શ્રી દર્પણાનંદજી અને સ્વામી ગુરુપ્રસાદના હસ્તે મુખ્ય કાર્યાલયનો થશે પ્રારંભ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વની પ્રથમ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ યોજાશે        ​રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા […]

ગીરગંગા દ્વારા ૧૧૧ પવિત્ર નદીઓના જળકળશનું પૂજન માટે વિતરણ કરાશે

ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતીની બેઠક મળી ​ઉમિયા માતાજી મંદિર-સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતી દ્વારા તાજેતરમાં ઉમા ભવન, રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના ઘરેઘરમાં જળકળશનું પૂજન થાય તે માટે આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. […]

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”

સ્વદેશી જાગરણ મંચ દ્વારા તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહેશે.આ એક્સ્પોમાં ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ […]

3 ડિસેમ્બર, “વિશ્વ વિકલાંગ(દિવ્યાંગ) દિવસ”

વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરે “વિશ્વ વિકલાંગ(દિવ્યાંગ) દિવસ” મનાવવામાં આવે છે. વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓનાં માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે […]

સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળોમાં વિકલાંગ અવસ્થામાં રહેલી ગાયો માટે ટાઈટેનિયમ સહિતનાં મટિરિયલનો ઉપયોગ કરી ગૌવંશ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવી રહ્યાં છે

આ પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશનાં અન્ય રાજ્યોમાં પણ વિસ્તારાશે. સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળોમાં વિકલાંગ અવસ્થામાં રહેલી ગાયો માટે ટાઈટેનિયમ સહિતનાં મટિરિયલનો ઉપયોગ કરી ગૌવંશ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવી રહ્યાં છેમાર્ગ અકસ્માતનો ભોગ બનવાથી અંગ કાપી નાખવાં પડ્યાં હોય તેવી ગૌવંશ માટે કૃત્રિમ અંગ પૂરાં પાડવાનો એક પ્રોજેક્ટ શરુ કરાયો છે.આ કૃત્રિમ અંગોને […]

2 ડીસેમ્બર, “રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ”

પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર પ્રકૃતિ, ઈશ્વરની પ્રતિકૃતિ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. આ સમસ્યાઓનું મૂળ તો મુખ્યત્વે પ્રદુષણ જ રહે છે. જળ, જમીન, વાયુ અને હવે તો લાઈટ અને નોઈસ પોલ્યુશન […]

2 ડીસેમ્બર, “વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ”

કમ્પ્યૂટર બન્યું વિશ્વ ટ્યુટર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા કે જાણકારી દિવસની ઉજવણીની શરૂઆત ખાસ કરીને જે લોકો સુધી હજુ સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા તેથી આ બાબતે વધુને વધુ જાણકારી પ્રસિદ્ધ કરવા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત […]

“ગૌસેવા, સમગ્ર વિકાસ અને રાષ્ટ્રસેવાને સંકલ્પિત: ડૉ. વલ્લભભાઇ કથીરિયાનો 30 નવેમ્બરના રોજ જન્મદિવસ”

30 નવેમ્બરે ડૉ.વલ્લભભાઇ કથીરિયાનો જન્મદિવસ એટલે જેઓનું જીવન રાષ્ટ્રપ્રેમ, સાદગી, શિસ્ત, સેવા, સંસ્કાર, સંગઠન, વૈજ્ઞાનિક વિચારશક્તિ અને અખંડ પરિશ્રમ અને આધ્યાત્મનો સંગમ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. એક પ્રખ્યાત કેન્સર સર્જન તરીકે હજારો દર્દીઓને સારવાર કરી […]

1 ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ”

દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઇડ્સ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ એચઆઈવી– એઇડ્સ વિશે લોકોને જાગૃત કરવો, ભેદભાવ દૂર કરવો અને સમાજમાં સંવેદનશીલ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો છે. એચઆઈવી રોગ નથી, પરંતુ માનવ શરીરના પ્રતિરક્ષા તંત્રને અસર કરતો વાયરસ છે, જેને યોગ્ય સારવાર અને સમયસર ટેસ્ટિંગ દ્વારા નિયંત્રિત કરી […]

સૌરાષ્ટ્રને નંદનવન બનાવવા જળસંચયનો મહાયજ્ઞ

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે સુરતમાં ‘જલજાગૃતિ કાર્યક્રમ’ સંપન્ન જળ સંરક્ષણ માટે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પમાં જોડાવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સુરતવાસીઓને અપીલ રાજકોટમાં ડિસેમ્બરમાં યોજાનારી વિખ્યાત તત્વચિંતક અને કથાકાર ડો કુમાર વિશ્વાસની ભવ્ય ‘જલકથા’ પૂર્વે, જળ સંરક્ષણના સંદેશને સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે ગત તારીખ 20 […]