3 એપ્રિલ – વિશ્વ જલચર પ્રાણી દિવસ

પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પાણીમાં ન નાખો. માછીમારીના બદલે શાકાહારી જીવનશૈલી અપનાવો. જલચર જીવના શોષણ સામે અવાજ ઉઠાવો. વિશ્વભરમાં દર વર્ષે 3 એપ્રિલે વિશ્વ જલચર પ્રાણી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. સમુદ્રો, નદીઓ અને તળાવો આજે પ્રદૂષણ અને માછીમારીના ઘાટા અસર હેઠળ […]

બિહારના રાજ્યપાલ જૈન આરીફ મોહમ્મદ ખાન, આચાર્ય લોકેશજી, RSS નેતા ઈન્દ્રેશ કુમારજીએભારતીય નવા વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી.

તમામ ભારતીયોને નવા વર્ષ 2082ની શુભકામનાઓ – બિહારના રાજ્યપાલ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર છે – આચાર્ય લોકેશજી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને જાગૃત રાખવાની આપણી ફરજ છે – ઈન્દ્રેશ કુમારજી બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારજીએ […]

यूपी सरकार का बड़ा फैसला : धार्मिक स्थल के 500 मीटर के दायरे में बंद होंगी मांस की दुकानें

धार्मिक स्थल और मंदिर के 500 मीटर के दायरे में मांस की दुकानें और बूचड़ खानों पर प्रतिबंध लगाते हुए उन्हें बंद कराने का यूपी सरकार ने फैसला किया है। यूपी सरकार ने धार्मिक स्थल और मंदिर के 500 मीटर के दायरे में मांस की दुकानें और बूचड़खानों पर प्रतिबंध लगाते हुए उन्हें बंद कराने […]

સનાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી માટે ગ્રામસભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું સનાળા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

राजस्थान गौटेक गो महाकुंभ 2025 अगले माह जयपुर में

बीकानेर (ओम दैया)। देश में गो आधारित उद्यमिता क्रांति के सूत्रपात के रूप में राजस्थान (जयपुर) में गो टैक गौ महाकुंभ 2025 के आयोजन की तैयारियों को अंतिम रूप दे दिया गया है। इस आयोजन के मंच से देशभर में विकसित गो उद्यमिता तकनीक, गो उत्पाद मशीनरी, उत्पादों का डोमेस्ट्रेशन, गो ज्ञान, गो विज्ञान, गो […]

आईपीएल में हर डॉट बॉल पर 500 पेड़ लगाने की हरित पहल

बीसीसीआई ने टाटा समूह के साथ मिलकर एक अभिनव हरित पहल शुरू की है, जिसके तहत इंडियन प्रीमियर लीग (IPL) में फेंकी गई हर डॉट बॉल के लिए 500 पेड़ लगाए जाएंगे। इस पहल का उद्देश्य पर्यावरण संरक्षण को बढ़ावा देना और जलवायु परिवर्तन से निपटने में योगदान देना है। आईपीएल के दौरान, जब भी […]

જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી જાધવજીએ યોગ-નેચરોપેથી રાષ્ટ્રીય સભાને સંબોધી હતી.

આયુષ મંત્રાલય યોગ અને નેચરોપેથીના પ્રચાર માટે સતત પ્રયાસો કરી રહ્યું છે – આયુષ મંત્રી જાધવજી રોજિંદા જીવનશૈલીમાં યોગ અને નેચરોપથીનો સમાવેશ કરવો જરૂરી છે – આચાર્ય લોકેશજી આયુષ મંત્રાલયે કેન્દ્રીય સ્તરે યોગ અને નેચરોપેથીને વિશેષ દરજ્જો આપવો જોઈએ – ડૉ. અનંત બિરાદર કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ જાધવજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ […]

जैन आचार्य लोकेशजी और केंद्रीय मंत्री जाधवजी ने योग-नेचुरोपैथी राष्ट्रीय सभा को संबोधित किया।

आयुष मंत्रालय योग और नेचुरोपैथी के प्रचार के लिए सतत प्रयास कर रहा है – आयुष मंत्री जाधवजी। रोज़मर्रा की जीवनशैली में योग और नेचुरोपैथी को शामिल करना आवश्यक है – आचार्य लोकेशजी। आयुष मंत्रालय को केंद्रीय स्तर पर योग और नेचुरोपैथी को विशेष दर्जा देना चाहिए – डॉ. अनंत बिरादर। केंद्रीय आयुष मंत्री प्रतापराव […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા […]

अंतरराष्ट्रीय ज़ीरो वेस्ट दिवस:गौ सेवा द्वारा स्थायी समाधान

30 मार्च 2025 को अंतरराष्ट्रीय ज़ीरो वेस्ट दिवस (International Day of Zero Waste) के अवसर पर, ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज़ (GCCI) के संस्थापक डॉ. कथीरिया ने समाज को संबोधित करते हुए कहा कि गौ सेवा न केवल पर्यावरण संरक्षण के लिए, बल्कि कचरा प्रबंधन और सतत जीवनशैली को बढ़ावा देने के लिए एक सशक्त […]