આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે
આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે નિષ્ક્રિયતા એ સજ્જનોનું કુકર્મ હોય છે આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે ધર્મ સહિષ્ણુતાનો મતલબ નથી જ કાયરતા સંહારે તેને સંહારો એ જ તો યુગધર્મ હોય છે આ આક્રંદ,આ કેન્ડલ,આ હાકલાં પડકારા કઠ્ઠણ દેશદ્રોહીઓ માટે તો આ નરમ હોય છે વાંસળી મૂકીને ચલાવી જ દયો સુદર્શન હવે 100 ગાળો […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































