જયપુરમાં “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ એકત્ર
ગૌમાતાને અર્થવ્યવસ્થા સાથે જોડવાનો સારો પ્રયાસ – પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે ગુરુવારે “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ મહોત્સવ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. “ગૌ મહાકુંભ-2025” નાં મુખ્ય અતિથિ પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે ગાયને ભારતીય […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































