ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા ‘એર ઇન્ડિયા’ને પોતાના મેન્યુ કાર્ડમાં નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ આપવા માટે રજૂઆત કરાઈ
એર ઇન્ડિયાની ઇન-ફ્લાઇટ સેવાઓ દરમિયાન પીરસવામાં આવતા ભોજનનાં મેન્યુ કાર્ડ પર નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ કરવામાં આવતું નથી. માંસાહારી ખાદ્ય ચીજોમાં માંસાહારી ઘટકો હોય છે તે દર્શાવતું પ્રમાણભૂત લાલ ચિહ્ન એર ઇન્ડીયાના મેન્યુ કાર્ડમાં આપેલું નથી. યોગ્ય લેબલીંગનો આ અભાવ બરાબર નથી, કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ લઈને મુસાફરી કરતા લોકો વ્યક્તિગત, ધાર્મિક અથવા સાંસ્કૃતિક […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































