ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવશેઃ રામવિચાર (કૃષિ અને પશુપાલન મંત્રી, છત્તીસગઢ, રાયપુર)

છત્તીસગઢ, રાયપુરના કૃષિ અને પશુપાલન મંત્રી રામ વિચાર નેતમાએ રાજધાની રાયપુરના ગોકુલ નગર સ્થિત ગૌશાળામાં ગૌ માતાની સેવા કરીને પોતાનો જન્મદિવસ સાદગીપૂર્વક ઉજવ્યો. આ અવસરે ગૌ માતાની પૂજા-અર્ચના કરી અને ગુડનું તુલાદાન કરીને ગૌ માતાઓને ખવડાવ્યું. સાથે જ પ્રદેશવાસીઓની સુખ-સમૃદ્ધિની કામના કરી. મંત્રી નેતમાએ જણાવ્યું કે ગૌ માતાને ટૂંક સમયમાં રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવશે. […]

गौ माता को राज्य माता का दर्जा दिया जाएगाः रामविचार (कृषि और पशुपालन मंत्री, छत्तीसगढ़, रायपुर )

छत्तीसगढ़, रायपुर के कृषि और पशुपालन मंत्री राम विचार नेताम ने राजधानी रायपुर के गोकुल नगर स्थित गौशाला में गौ-माता की सेवा कर अपना जन्मदिन सादगी से मनाया। इस अवसर पर गौ-माता की पूजा-अर्चना की और गुड़ का तुलादान कर गौ- माताओं को खिलाया। साथ ही प्रदेश वासियों की सुख-समृद्धि की कामना की। मंत्री नेताम […]

શ્રી આચાર્ય દેવવ્રતજી રાજયપાલની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ નો કાર્યક્રમ રદ થયેલ છે.

જત જણાવવાનું કે, તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા . ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, […]

“Vedic Holi” as a means of environmental protection and health promotion.

Dr. Kathiria’s appeal for the use of Gau Kashta (Gobhar Wood). The festival of Holi falls during the transition period between winter and summer. During this time, the number of viruses in the atmosphere increases, raising the risk of infectious diseases. Holi, celebrated using the Vedic method, is highly beneficial from both religious and scientific […]

“वैदिक होली” के माध्यम से पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन

गौ काष्ठ (गोबर लकड़ी) के उपयोग हेतु डॉ. कथीरिया की अपीलहोली का पर्व सर्दी और गर्मी के मौसम के संधिकाल में आता है। इस समय वायुमंडल में वायरस की संख्या अधिक होने के कारण संक्रामक रोगों के फैलने की संभावना बढ़ जाती है। वैदिक पद्धति से मनाई जाने वाली होली धार्मिक और वैज्ञानिक दृष्टि से […]

“વૈદિક હોળી” દ્વારા પર્યાવરણ રક્ષણ અને આરોગ્ય સંવર્ધન

વૈદિક હોળી માટે ગૌ કાષ્ઠ (ગોબર લાકડું) ના ઉપયોગ માટે ડો. કથીરિયા ની અપીલ. હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમ્યાન વાયરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે રોગચાળો ફેલાવાની સંભાવના વધે છે. વૈદિક પદ્ધતિથી કરવામાં આવતી હોળી શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે લાભદાયી છે. ગાયના છાણા, ગાયનું ઘી, […]

दिल्ली में पशु कल्याण और गौशालाओं के विकास को लेकर महत्वपूर्ण बैठक,गौसेवा को मिलेगा नया संबल!

दिल्ली में पशु कल्याण और गौशालाओं के विकास पर जीवदयप्रेमी विनोद तावड़ेजी(राष्ट्रीय महामंत्री, भाजपा)के साथ दिल्लीकी मुख्यमंत्री श्रीमती रेखा गुप्ताजी के साथ हुई महत्वपूर्ण बैठक के लिए हार्दिक धन्यवाद। आपकी सकारात्मकता और आश्वासन से हमें अत्यंत प्रेरणा मिली। बैठक में निम्नलिखित मुख्य बिंदु चर्चा में आए: 1. गौशालाओं को ₹100 प्रति गौवंश प्रतिदिन अनुदान 2. […]

સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંદિપભાઇ શ્રીમાંકરનો તા. ૧, માર્ચ ના રોજ ૫૦  મો જન્મદિવસ

એનીમલ હેલ્પલાઈનના સહકારથી ચકલીના માળા–પાણી પીવાનાં કુંડાનું તા. ૧, માર્ચ,           શનીવારના    રોજ રેસકોર્ષ ચબુતરા તથા સ્વસ્તિક પોલીસ સ્ટોર, મોટી ટાંકી ચોક, મહાવીર           એપાર્ટમેન્ટ ખાતેથી પણ નિઃશુલ્ક વિતરણ કરાશે. સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઇ શ્રીમાંકર ના સુપત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧ લી […]

AWBI अवार्ड्स फॉर एनिमल वेलफेयर एंड प्रोटेक्शन – 2024” में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) के गौ उत्पादों के स्टॉल का दौरा करते हुए पशुपालन एवं डेयरी मंत्रालय भारत सरकार के माननीय राज्य मंत्री, श्री प्रो. एसपी सिंह बघेल और श्री जॉर्ज कुरियन ।

नई दिल्ली, 27 फरवरी 2025 – विज्ञान भवन, नई दिल्ली में आयोजित भारतीय जीव-जंतु कल्याण बोर्ड (AWBI) के ‘प्राणी मित्र और जीव दया पुरस्कार’ समारोह में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) ने अपने विशेष गौ-आधारित उद्योगों और उत्पादों के स्टॉल के साथ भाग लिया। इस अवसर पर माननीय राज्य मंत्री, पशुपालन एवं डेयरी मंत्रालय, […]