શ્રી અરવિદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ ફેબુઆરી, શુક્રવારના રોજ ભવ્ય સન્માન સમારોહ સાથે “રાઘવ થી માધવ સુધી” – એક ભવ્ય સંગીત-નાટ્યમય કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન

આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ રાષ્ટ્રભાવના, સંગીત, નૃત્ય અને ભક્તિ સાથે ભારતના ગૌરવમય ઇતિહાસને માણવાનો અમૂલ્ય અવસર. સહજ, સાલસ, સરળ સ્વભાવ તેમજ સાદગી જેમના જીવન સાથે વણાઈ ગયેલા છે. તેવા હંસિકાબેન અરવિંદભાઇ મણીઆર ના ૮૪ માં જન્મ દિન નિમિતે તા.૧૪ ફેબુઆરીના શુક્રવારના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હૉલ, રૈયા રોડ ખાતે “રાઘવ થી માધવ […]

ભરતભાઈ ગાજીપરા દ્વારા પિતા – કાકાની સ્મૃતિમાંવતનને હરિયાળું કરવામાં સહયોગ અપાયો.

રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા સર્વોદય એજ્યુકેશન નેટવર્કનાં સંચાલક, પર્યાવરણપ્રેમી ભરતભાઈ ગાજીપરાએ પોતાના બે કાકાની સ્મૃતિમાં વતન મેંદરડા તાલુકાનાં ગઢાડી (ગીર) ગામે સદભાવના વૃદ્ધાશ્રમનાં સહયોગથી એકાવન – એકાવન વૃક્ષો વાવીને સદગતોને પર્યાવરણીય શ્રદ્ધાંજલિ અર્પીને સમાજને હરિયાળો સંદેશ આપ્યો છે. ભરતભાઈ ગાજીપરા શિક્ષણ જગતમાં મોટી નામના ધરાવે છે અને પર્યાવરણપ્રેમી તરીકે પ્રસિદ્ધ છે. તાજેતરમાં જ તેમના બે […]

13 ફેબ્રુઆરી, “સરોજિની નાયડુ જન્મજયંતી”

સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879નાં રોજ હૈદરાબાદનાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિની નાયડુનાં માતાનું નામ વરદાસુંદરીદેવી હતું. સરોજિની નાયડુ 12 વર્ષની  ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા ત્યારબાદ 1895માં તેઓએ ઈંગ્લેન્ડમાં લંડનની ‘કિંગ્ઝ કોલેજ’ […]

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ શહેરમાં જન્મનારપ્રત્યેક બાળકો/બાળકીઓના નામે ૧ વૃક્ષનું વાવેતર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના ’ગ્રીન કવર’માં અને પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકના નામે ૧ […]

11 ફેબ્રુઆરી, “ઈન્ટરનેટ સુરક્ષા દિવસ”     

ઈન્ટરનેટ, ગ્રેટ કનેક્ટ બટ હાઉ મચ ડિફેક્ટ !ઈન્ટરનેટ, આશિર્વાદ કે અભિશાપ ?  વર્તમાન સમયમાં વિશ્વ આખું એક ગામડું બન્યું છે ત્યારે આ પાછળ ઈન્ટરનેટની વધુ પડતી પ્રસિદ્ધિ અને ઉપયોગીતા જવાબદાર છે તેવું ચોક્કસપણે કહી શકાય. એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ખુબ જ ઉપયોગી સાબિત થયું છે. આજે વિશ્વનાં કોઈ એક ખૂણામાં રહેતો માણસ ઈન્ટરનેટ થકી […]

गाय और गोपालन को स्कूली पाठ्यक्रम में शामिल कर सकती है योगी सरकार

उत्तर प्रदेश सरकार गाय और गोपालन को स्कूलों के पाठ्यक्रम में शामिल करने पर विचार कर रही है और इस पर बहुत जल्द फैसला लिया जाएगा। यह जानकारी प्रदेश के पशुधन और दुग्ध विकास मंत्री धर्मपाल सिंह ने यहां एक बैठक के बाद दी। महाकुंभ नगर के अरैल स्थित सार्किट हाउस में शनिवार को पशुधन […]

10 ફેબ્રુઆરી, “વિશ્વ કઠોળ દિવસ”

સોયાબીનમાં નોનવેજ કરતા પણ વધારે પ્રોટીન હોય છે. સંપૂર્ણ આહાર – શાકાહાર વિશ્વ કઠોળ દિવસ શરૂ કરવા પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રનાં ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’નાં નેતૃત્વ હેઠળ કઠોળનાં પોષણ અને પર્યાવરણીય ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો. પ્રથમ વખત આ દિવસ 2016 માં ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2019 માં 10 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ’ તરીકે […]

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ વિદેશી વૃક્ષોની પ્રજાતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા દેશી વૃક્ષોનાં વનીકરણ માટે  ડૉ. ગિરીશ શાહની પર્યાવરણ મંત્રી ભુપેન્દ્રભાઈ યાદવને રજૂઆત

પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય વિભાગના મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા વિદેશી વૃક્ષોની પ્રજાતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા ભારતીય મૂળનાં વૃક્ષોનાં વાવેતર અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના સુપ્રીમ કોર્ટે જારી કરેલા નિર્દેશોના અનુસંધાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોને […]

PGVCL દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને હિટાચી મશીનની ભેટ નું લોકાર્પણ ગુજરાત BJP ઉપાદય્ક્ષ શ્રી ભરતભાઈ બોધરા અને PGVCL અધિકારી શ્રી કે.બી.શાહ સાહેબ અને GETCO અધિકારી શ્રી એસ.જી.કાંજીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા “જલ હી જીવન” નું સૂત્ર સાર્થક કરવા જલમંત્રી સી.આર.પાટીલ સાહેબના પ્રયાસોને જલ શક્તિ મંત્રાલય દ્વારા પુરા ભારતમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેવા પ્રયાસ થઈ રહયા છે,તેવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અલગ અલગ જીલ્લાઓ અને તાલુકામાં જઈ ઇન્ડસ્ટ્રીઝ અને ગામડાના ખેડૂતોને મીટીંગો કરીને અગાસીના વરસાદી શુધ્ધ  પાણી માટે ટાંકા અને તેના […]