4 એપ્રિલ – આંતરરાષ્ટ્રીય ખનિજ દિવસ – કુદરતી સંપત્તિઓનું સંવર્ધન અને સંરક્ષણ સમયની જરૂર
સંકલ્પ કરીએ – ખનિજ બચાવો, પર્યાવરણ બચાવો! 4 એપ્રિલ ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખનિજ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઉપક્રમે, ખનિજોના સંતુલિત ઉપયોગ અને સંવર્ધનની જરૂરિયાત અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખનિજો પ્રકૃતિ દ્વારા મળેલ અમૂલ્ય ભેટ છે, જેનું જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન છે. વિજ્ઞાન, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, ખેતી, […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































