અયોધ્યાના ગીતા ભવન પરિસરમાં ડૉ. ગિરિષભાઈ સત્રાના માર્ગદર્શન હેઠળગૌમાતાના કલ્યાણ માટે વિશાળ ગૌશાળાનું નિર્માણ
વિશ્વ હિંદૂ મહાસંઘના સહયોગથી અયોધ્યામાં બનશે આધુનિક ગૌશાળા મુંબઇના પ્રતિષ્ઠિત એવા યુવા જૈન સંઘના પ્રતિનિધિ ડૉ. ગિરિષભાઈ સત્રા દ્વારા અયોધ્યામાં સ્થિત ગીતા ભવન પરિસરમાં એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વ હિંદૂ મહાસંઘ (ગૌરક્ષા પ્રકોષ્ઠ)ના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ દુબેએ જણાવ્યું હતું કે આ ગૌશાળા જીવદયા કેન્દ્ર તરીકે કાર્ય કરશે. આ ગૌશાળામાં ગૌવંશ સિવાયના અન્ય પશુ-પંખીઓની […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































