પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ
ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના બની છે. જેનાથી સૌ કોઇ હચમચી ગયા છે. ધારી તાલુકાના દુધાળા ગામે મૃતકોના નામજોગ વૃક્ષોનું વાવેતર કરાયું છે.ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































