7 જૂન “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ”
“વિશ્વ ખાદ્ય સલામતી દિવસ” નિમિત્તે વિશેષ અપીલ – ગૌઆધારિત ખાદ્ય પદ્ધતિઓ અપનાવીએ, આરોગ્યમય અને રાસાયણિક મુક્ત જીવન જીવીએ ગૌ આધારિત કૃષિ મૉડલ વિશ્વસનીય અને શાશ્વત વિકલ્પ : ડો. વલ્લભભાઈ કથીરિયા દર વર્ષે 7 જૂને વિશ્વભરમાં “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ” મનાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ માનવ આરોગ્ય માટે ખોરાકની ગુણવત્તા અને સલામતી જાળવવી છે. આ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































