પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે : 4 વૃક્ષોનાં વાવેતરનું કાર્ય સંપન્ન
વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે – પૂ. મોરારિબાપુ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવી, તેને મોટા કરાશે, સમગ્ર ભારતને ગ્રીન કરાશે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી, સમગ્ર દેશને હરિયાળું કરવાના સંકલ્પ અંતર્ગત પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ 10 હજાર વૃક્ષો […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































