26 એપ્રિલ, વર્લ્ડ વેટરનરી ડે

કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો આધાર તે દેશના લોકોની પ્રાણીઓ સાથેની વર્તણુક દ્વારા નક્કી કરી શકાય છે. – મહાત્મા ગાંધી જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ – પક્ષી, […]

भारत का गोबर बना सोने की खदान, अरब देशों में तेजी से बढ़ रही मांग

भारत, जहां गाय को केवल दूध के लिए नहीं, बल्कि उसके संपूर्ण योगदान के लिए पूजनीय माना जाता है, अब अपने गोबर के जरिए भी वैश्विक मंच पर पहचान बना रहा है। ताज़ा रिपोर्टों के अनुसार, भारत ने वर्ष 2024 में कुल ₹400 करोड़ मूल्य का गाय का गोबर और उससे बने उत्पादों का निर्यात […]

ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન

ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો […]

જૈન આચાર્ય લોકેશજી અને સર્વધર્મના સંતોએ સાથે મળીને કાશ્મીરના પહેલગામમાં ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરી

ભારતમાં આતંકવાદી હુમલા સામે વિશ્વભરના ધર્મગુરુઓ નિર્દોષ પ્રવાસીઓ સાથે ઉભા છે – આચાર્ય લોકેશજી મૃતકોના પરિવારો પ્રત્યે સર્વધર્મના સંતોએ સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, મહર્ષિ ભૃગુ પીઠાધીશ્વર શ્રી ગોસ્વામી સુશીલજી મહારાજ, અખિલ ભારતીય ઇમામ સંગઠનના પ્રમુખ ઇમામ […]

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે નિષ્ક્રિયતા એ સજ્જનોનું કુકર્મ હોય છે આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે ધર્મ સહિષ્ણુતાનો મતલબ નથી જ કાયરતા સંહારે તેને સંહારો એ જ તો યુગધર્મ હોય છે આ આક્રંદ,આ કેન્ડલ,આ હાકલાં પડકારા કઠ્ઠણ દેશદ્રોહીઓ માટે તો આ નરમ હોય છે વાંસળી મૂકીને ચલાવી જ દયો સુદર્શન હવે 100 ગાળો […]

गौरैया संरक्षण के लिए जागरूकता अभियान – विलुप्ति की कगार पर है हमारी नन्ही चिड़िया

बिलासपुर, शहरीकरण की तेज़ रफ्तार, बढ़ता कंक्रीटीकरण और घटता हरियाली क्षेत्र हमारे पारिस्थितिकी तंत्र को गहराई से प्रभावित कर रहे हैं। इसी के चलते एक समय हर घर की पहचान रही नन्ही गौरैया (House Sparrow) आज विलुप्ति की कगार पर है। गौरैया, जो कभी हमारे आंगनों, खिड़कियों और मंदिरों में चहचहाया करती थी, अब शहरों […]

पृथ्वी दिवस पर पर्यावरण जागरूकता अभियान

नवाबगंज के 4 गांवों में स्कूली बच्चों को पौधारोपण का महत्व समझाया नवाबगंज क्षेत्र में पृथ्वी दिवस पर पर्यावरण संरक्षण का विशेष अभियान चलाया गया। शिक्षा विभाग ने 22 अप्रैल को बख्तावर गांव, हकीम गांव, सुकई गांव और छीटू पुरवा के स्कूलों में कार्यक्रम का आयोजन किया। श्री सजल मिश्रा और पूजा मिश्र ने कार्यक्रम […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પદ્મશ્રી ડૉ બી કે જૈનને“ડૉક્ટર ઑફ લિટરેચર (D.Litt.)” ની માનદ પદવી એનાયત કરવામાં આવી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના 29માં દિક્ષાંત સમારોહમાં સન્માન સમારોહ યોજાયો હતો. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા બદલ સન્માન મેળવતા ડો. બી.કે. જૈન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના 29માં દીક્ષાંત સમારોહમાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટના ટ્રસ્ટી અને વરિષ્ઠ આંખના નિષ્ણાત ડૉ.બી.કે. જૈનને નેત્ર ચિકિત્સાના ક્ષેત્રમાં પાંચ દાયકાથી વધુની તેમની ઉત્કૃષ્ટ સેવા અને યોગદાન […]

૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

રેલી તરફ જતી ભીડ જયારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે. પુસ્તક જ્ઞાનની પરબ છે. પુસ્તક બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત […]

આખા ગામના ખેડૂતો તૈયાર થાઈ તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટેખેતરમાં ખાડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી JCB આપવામાં આવશે.

આજે દિવસે દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા જે કાર્ય થઈ રહયું છે તેમાં વધુ કાર્ય થઈ શકે તેવા હેતુથી આખા ગામના ખેડૂતો ત્યાર થાઈ તો સંસ્થા તરફથી jcb મશીન આપવામાં આવશે.તો દરેક ગામના જાગૃત ખેડૂતોને વિનંતી કે વહેલા તે પહેલાના ધોરણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયે રૂબરૂ મુલાકાત લઈ અને પોતાના […]