ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન
અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક વિશ્વશાંતિ દૂત આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક પુજ્ય શ્રી શ્રી રવિશંકર, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન્ત સિંહ માન, જથેદાર બાબા બલબીર સિંહ, ડૉ. બિન્ની સરીન, હાજી સૈયદ સલમાન ચિશ્તિ, ફાદર જોન, ભિક્ષુ સંઘસેના, યહૂદી ધર્મના ગુરુ મલેકર તેમજ અનેક સર્વધર્મ આચાર્યો વડે […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































