આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં વિશ્વ ધર્મ કોંગ્રેસને સંબોધિત કરશે
આચાર્ય લોકેશજીની રશિયા, યુક્રેન, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના પ્રતિનિધિઓ સાથે યુદ્ધવિરામ પર ચર્ચા થશે વિશ્વ ધર્મ કોંગ્રેસમાં આચાર્ય લોકેશજી સહિત 60 દેશોના 100થી વધુ ધર્મઆચાર્યો અને જનપ્રતિનિધિઓ સામેલ થશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં યોજાનારી ‘વિશ્વ ધર્મ કોંગ્રેસ’ને સંબોધિત કરશે. યુક્રેન-રશિયા, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ અને વિશ્વમાં વધી રહેલી ધાર્મિક […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































