આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું – નિતિન ગડકરી
વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે મોરારી બાપુ ભારત મંડપમ ખાતે નવ દિવસ રામકથા કરશે – આચાર્ય લોકેશ અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી માનનીય નિતિન ગડકરીને આપ્યું હતું. આ અવસરે આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































