દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે

માંસાહારી ઈંડાને બદલે પૌષ્ટિક ખજુર ખાવ ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ-દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દરરોજ ખાવ. દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઇકોલેસ્ટેરોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1’, ‘બી2’, ‘બી3’ અને ‘બીડ’ આવેલાં છે અને વિટામિન‘એત’અને ‘સી’ પણ […]

દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી છોડવા પડે: ડૉ. કુમાર વિશ્વાસ

એક હજાર વર્ષની ગુલામીએ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાંખી છે ‘ગીરગંગા’એ જળસંચય માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી કરેલું આટલું વ્યાપક કાર્ય દેશભરમાં થયું નથી હજારો ભાવિકો અને જલપ્રેમીઓની ઉપસ્થિતિમાં દિવ્ય જલકથાનું સમાપન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્વની સૌથી પહેલી અને વિશ્વ વિક્રમી બની ચૂકેલી  ત્રિદિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભારે […]

ચેકડેમ નિર્માણ માટે રામાણી પરિવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને જેસીબી કર્યું અર્પણ

જળસંચય માટેની ગીરગંગા પરિવાર ટ્રસ્ટની અથાગ જહેમતથી પ્રભાવિત થઈને મંગળવારે રાત્રે રેસકોર્સ સ્થિત જલકથા સ્થળે જ શ્રી ધીરુભાઈ રામાણી દ્વારા ગીરગંગાને એક નવું જેસીબી અર્પણ કરાયું હતું. નવા ચેકડેમ નિર્માણ અને હયાત ચેક ડેમ ઊંડા ઉતારવા, રીપેર કરવા વગેરે સહિત જળસંચય માટેના 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ […]

રાજકોટના આંગણે રચાયો સુવર્ણ ઇતિહાસ

ગીરગંગા પરિવાર આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’માં સ્થાપિત થયો વર્લ્ડ રેકોર્ડ જળ સંરક્ષણ માટેના વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે પાંચ વૈશ્વિક રેકોર્ડ એજન્સીઓએ એનાયત કર્યા પ્રમાણપત્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં દિલીપભાઈ સખીયાએ સ્વીકાર્યા એવોર્ડ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા […]

કર્મભૂમિ પરથી માતૃભૂમિ માટે કામ કરતાં રહેવું જોઈએ : સી.આર. પાટીલ

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી પાટીલે હજારો લોકોને જલ બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે પારુલ યુનિવર્સિટી, ગારડી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના એમ.ઓ.યુ. રેસકોર્સમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે ચાલતી ‘જલકથા અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સી.આર.પાટીલે જલકથામાં ઉપસ્થિત હજારો લોકોને ‘જલ બચાવ સંકલ્પ’ લેવડાવ્યો હતો. આ તકે બોલતા કેન્દ્રીય કેબિનેટ […]

ધર્મને એટલે સુરક્ષિત રાખો, જેથી ધર્મ આપણને સુરક્ષિત રાખે: ડૉ. કુમાર વિશ્વાસ

‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણપ્રેમ, સમર્પણ અને ત્યાગને વર્ણવતા ડૉ. વિશ્વાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે દિવ્ય વાતાવરણમાં કવિ ડૉ. કુમાર વિશ્વાસ ખૂબ ખીલ્યા હતા. […]

ગીર ગંગા પરિવારના સહયોગથી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે 47 મો રક્તદાન કેમ્પ

ગીર ગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથાના ભાગરૂપે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનો ભવ્ય કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવજીવન બચાવવાની સેવા કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોએ ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગેના […]

જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્ત : ડો.કુમાર વિશ્વાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સમાં આયોજિત ડૉ. કુમાર વિશ્વાસની જલકથાનો મંગલ પ્રારંભ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના શ્રવણ માટે અધમ્ય ઉત્સાહ સાથે ઉમટયો માનવ મહેરામણ ‘વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ […]

‘1971 માં પાકિસ્તાન સામે વિજય થયેલ આ વિજય દિન’ નિમિતે

કાયમી પરિણામને હવે લાવીએ ઘરનાં દુશ્મનોને પ્રથમ હરાવીએ સજ્જનોને કરીએ ફરીથી સક્રિય દુર્જનોને તો નિષ્ક્રિયતા વરાવીએ નાત જાત ધર્મ પ્રાંતભેદોને ભૂલીને માઁ ભારતીને વિશ્વગુરુ બનાવીએ અંગ્રેજો ભાગલા પાડીને કરતાં રાજ મુઘલો સમયના એ પાપોને સુધારીએ વિનાશ નહીં વિકાસની હોય રાજનીતિ ધર્મસત્તાનાં શ્રીચરણે રાજસત્તા લાવીએ હવે નથી જ કરવાં કોઈ સૈનિકો શહીદ વિશ્વ શાંતિનું એ વાતાવરણ […]

પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા કલ્યાણ દિવસ

પ્રભુ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી એક ભાઈ ખૂબ આનંદમાં રહેતાં અને સર્વપ્રકારે અત્યંત સુખી હતાં. તેમણે કોઈએ પૂછ્યું કે તમારી આ ખુશીનું રહસ્ય શું છે. ત્યારે તેઓએ જણાવ્યું કે મારા ઘરથી મારી પેઢીનું એકાદ કલાકનું અંતર છે તે સમયે આવતા-જતાં હું માત્ર પાર્શ્વનાથ પ્રભુના નામનો જાપ કરું છે જેનાથી મને અપાર […]