“ગૌસેવા, સમગ્ર વિકાસ અને રાષ્ટ્રસેવાને સંકલ્પિત: ડૉ. વલ્લભભાઇ કથીરિયાનો 30 નવેમ્બરના રોજ જન્મદિવસ”
30 નવેમ્બરે ડૉ.વલ્લભભાઇ કથીરિયાનો જન્મદિવસ એટલે જેઓનું જીવન રાષ્ટ્રપ્રેમ, સાદગી, શિસ્ત, સેવા, સંસ્કાર, સંગઠન, વૈજ્ઞાનિક વિચારશક્તિ અને અખંડ પરિશ્રમ અને આધ્યાત્મનો સંગમ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. એક પ્રખ્યાત કેન્સર સર્જન તરીકે હજારો દર્દીઓને સારવાર કરી […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































