23 ફેબ્રુઆરી, “સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી”
સત્ય બોલો, સત્ય જ ગ્રહણ કરો, અસત્યને સહન કરવું એ અપરાધ છે. – સ્વામી દયાનંદ સરસ્વતી ક્રાંતિકારી, સમાજ સુધારક, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ મહા વદ દસમનાં રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ મૂળશંકર હતું. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. તેમણે પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































