માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?

જીવતાં હશે તેઓ ત્યારે  જો આઘાત  કરશો તો મર્યા પછી એ માવતરનું કેમ શ્રાધ્ધ કરશો? બોલતાં શીખવાડ્યું જેણે એને ના કરજો મૌન જાતે જાતને,  નહીં તો  પછી કેમ  માફ કરશો? મંદિરની મા ને ઓઢાડજો ચુંદડી  અચૂક તો જ જો ઘરની મા ને  નવી સાડીથી આબાદ કરશો મા નો ખોળો અભય છે, બાપનો ખભ્ભો ઓથ એ […]

ભવ્ય અને દીવ્ય ભારત વર્ષના સ્વપ્નદ્રષ્ટા આદરણીય, યશસ્વી, તેજસ્વી અને ઓજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા.

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર મારી હાર્દિક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી મોદીજીનું અસાધારણ નેતૃત્વ, દૂરંદેશી અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા સમગ્ર ભારત અને વિશ્વના લાખો લોકોને પ્રેરણા આપતી રહે છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે વર્ષોથી નજીકથી કામ કરવાનું વિશિષ્ટ સન્માન મળ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના તેમના […]

 જળસંચય માટે સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની જલકથામાં તન-મન અને ધનથી જોડાવા સી.આર.પાટીલનું આહવાન

રાજકોટના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કરી બેઠક ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જલકથા માટેની તૈયારીઓ અને આયોજનની કરી સમીક્ષા ‘6 સપ્ટેમ્બર, 2024ના દિવસે ભારતના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી બચાવ માટે કરેલા ‘જળસંચય જનભાગીદારી’ના આહવાનનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અદભુત પડઘો પાડ્યો છે. સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા થતા જળસંચય અભિયાનના કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]

16 સપ્ટેમ્બર, વર્લ્ડ ઓઝોન ડે 

ઓઝોન બચાવો, ઓઝોન આપણને બચાવશે. વર્લ્ડ ઓઝોન ડે ઓઝોન સ્તરની જાળવણી અંગેની જાગૃતિ ફેલાવા માટે થાય છે. પૃથ્વીથી લગભગ 30 કિમીની ઊંચાઈએ ઓઝોન ગેસનું એક પાતળું પડ હોય છે, જેને ઓઝોન લેયર (Ozone Layer) કહે છે. ઓઝોનનું આ પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોત્સર્ગને (Ultra Violate Rays) અવશોષિત કરે છે. જો આ રેડિએશન ધરતી પર સીધું જ પહોંચે […]

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે રાષ્ટ્રીય સ્તરે “જીવદયા પખવાડિયું ”નું ભવ્ય આયોજન

દેશના યુવાનો અને બાળકોમાં જીવદયા તથા ગૌસેવાની ઉત્કૃષ્ટ ભાવના અને સંસ્કારોનું સિંચન કરવા માટે “જીવદયા પખવાડિયું”નું વિશેષ આયોજન સંસ્થા દ્વારા સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, જીવદયાપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ તથા લોકપ્રતિનિધિઓને ગૌશાળા-પાંજરાપોળમાં આમંત્રિત કરી તેમના હસ્તે ગૌપૂજન કરાવશે અને જીયો-ટેગ્ડ ફોટો ગ્રુપમાં મોકલશે, તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે […]

“ફ્રેન્ડ્સ ઑફ ટ્રાઈબલ્સ સોસાયટી અને એકલ અભિયાન દ્વારા ‘વનબન્ધુ પ્રજ્ઞા સરિતા’ અંતર્ગત આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાનીનું માર્ગદર્શન

આયુર્વેદ, ગૌ આધારિત જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચાર પર નવો અભિગમ ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (Friends of Tribals Society) અને એકલ અભિયાન (Ekal Abhiyan) દ્વારા “વનબન્ધુ પ્રજ્ઞા સરિતા” શીર્ષક હેઠળ એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી 14મી સપ્ટેમ્બર, 2025ના રોજ, રવિવારે સવારે 11:30 કલાકે ઝૂમ એપ્લિકેશન મારફતે યોજાશે. આ અવસરે મુખ્ય વક્તા […]

14 સપ્ટેમ્બર, હિન્દી દિવસ

સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરનાં રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે. હિંદી ભારતની જ […]

કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત. ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા. ડો.મનસુખભાઈ માંડવીયાના  વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા સ્મૃતિ સરોવરના જલ વધામણા ‘કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી […]

આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં વિશ્વ ધર્મ કોંગ્રેસને સંબોધિત કરશે

આચાર્ય લોકેશજીની રશિયા, યુક્રેન, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના પ્રતિનિધિઓ સાથે યુદ્ધવિરામ પર ચર્ચા થશે વિશ્વ ધર્મ કોંગ્રેસમાં આચાર્ય લોકેશજી સહિત 60 દેશોના 100થી વધુ ધર્મઆચાર્યો અને જનપ્રતિનિધિઓ સામેલ થશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં યોજાનારી ‘વિશ્વ ધર્મ કોંગ્રેસ’ને સંબોધિત કરશે. યુક્રેન-રશિયા, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ અને વિશ્વમાં વધી રહેલી ધાર્મિક […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]