ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના આર્થિક સહયોગથી યાર્ડમાં બોરરીચાર્જ કરવામાં આવ્યા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગરૂપે A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ માં બોર રીચાર્જની શરૂઆત કરી.A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના ચેરમેન જયેશભાઈ બોઘરા એ જણાવેલ કે સરકાર દ્વારા પાણી નું મહત્વ વધારે આપવામાં આવે છે તો માનવ સાથે સૃષ્ટિ ના દરેક જીવનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોઈ તો વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા […]