જૈન આચાર્ય લોકેશજી અને UAE ના સહિષ્ણુતા મંત્રીએ વિશ્વશાંતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી
વિશ્વ શાંતિ માટે બહુ-આયામી અભિગમ અપનાવવો પડશે – આચાર્ય લોકેશજી વિશ્વશાંતિ સ્થાપિત કરવા માટે આંતર-ધાર્મિક સંવાદ મહત્વપૂર્ણ – UAE સહિષ્ણુતા મંત્રી વિશ્વશાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ દુબઈમાં યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા અને વિશ્વશાંતિ અને સદભાવના સ્થાપિત કરવાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. જૈન આચાર્ય લોકેશજી જણાવ્યું હતું કે […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































