સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અને ગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ. સ્વ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા હતાં ત્યારથી સમગ્ર ગુજરાતના અહિંસા પ્રેમી, જીવદયા પ્રેમી લોકોની અપેક્ષા વધી ગઈ હતી અને પોતાની 5 વર્ષની પણ ઝડપ, નિર્ણયોની દ્રષ્ટિએ 20 – 20 ઇનિંગમાં વિજયભાઈએ સંતોષવામાં મહદ અંશે સફળ રહ્યા […]
રક્તદાન, મહાદાન “રક્ત એ એવી એક ભેટ છે જે પૈસાથી નથી ખરીદી શકાતી. જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે તમે માત્ર લોહી નથી આપતા, તમે એક આશા, એક જીવન, અને એક પરિવારને ખુશી આપો છો.” દર વર્ષે ૧૪ જૂનનાં રોજ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્લ લેન્ડસ્ટેઇનર કે જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (એબીઓ બ્લડ […]
અમારા સાથી, સહયોગી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનના સમાચારથી અમે ખૂબ જ દુઃખી અને હૃદયદ્રાવી છીએ. તેમના અવસાનથી એક સરળ, નિષ્ઠાવાન અને જનસેવાને સમર્પિત કર્મયોગી નેતાના જવાથી ગુજરાત તેમજ રાજકોટ શોકમગ્ન છે. અમારા પરિવાર અને વિજયભાઈના પરિવારના સંબંધો રાજકીય મંચથી વિશેષ રહ્યા છે. અમારે એકસાથે ભાજપના સંગઠન અને સંઘ પરિવાર […]
મોત બોલાવે ને તે તો પછી પાણી પણ ક્યાં માંગે?પંચમહાભૂતે ભળતાં બસ આટલી જ તો વાર લાગે સ્મશાન વૈરાગ્ય સૌનો જો ટકી જાય ને આજીવન!દર્દી,દરિદ્ર અને અબોલનાં પછી બધાં દુઃખો ભાંગે કો’ક જાગે-કો’ક તો જાગે એમ વદાડ તો બહું કર્યો!છેલ્લો મોકો જ છે આ, હવે જો સ્વ આત્મા જાગે ભોગ ન ભોગવે એને, ઇચ્છા એની […]
અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 12700 થી વધારે પશુઓની સારવાર અને 412 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]
રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી […]
ऋषिकेश से रामेश्वरम् तक यात्रा आयोजित की जाएगी। ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” का भव्य शुभारंभ 15 जून 2025 को पवित्र ऋषिकेश से होने जा रहा है, जिसकी विशेष पूर्णाहुति रामेश्वरम में होगी। यह यात्रा देश के 12 राज्यों से गुजरते हुए लगभग 10,127 किलोमीटर की दूरी तय करेगी और लगभग 60 से 75 दिनों तक […]
વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કલત થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગાયનું કતલ થયેલું માથું મળી આવ્યું હતું. હઝુરી વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ભારતીય સમુદાય ગાય અને બળદની પૂજા કરે છે. […]
બાલવંદના એટલે ગોપાલવંદના આજનાં બાળકો આવતીકાલનું ભારત બનાવશે – ચાચા નહેરુ વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ “બાળ-મજુરી વિરોધ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. તેનાથી લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવાઈ રહ્યું છે. કોઈ પણ બાળકને પુખ્ત […]