गणेश चतुर्थी का पावन और पवित्र त्योहार गौमय (गोबर) से बने इको-फ्रेंडली गणेश के साथ मनाएं।

जी.सी.सी.आई के संस्थापक, भारत सरकार के पूर्व केंद्रीय मंत्री, राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने गाय के गोबर से निर्मित इको-फ्रेंडली श्री गणेशजी की प्रतिमा के पूरे देश में प्रचार-प्रसार का अभियान शुरू किया था। प्रधानमंत्री श्री मोदी जी के आह्वान को स्वीकार करते हुए जी.सी.सी.आई द्वारा गोमय-गोबर से बनी गणेशजी […]

ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર)થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ.

જી.સી.સી.આઈ ના સ્થાપક, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સમગ્ર રાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારનું અભિયાન હાથ ધર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદીજીના આહવાનને સ્વીકારી જી.સી.સી.આઈ દ્વારા ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન, પૂજન માટે અભિયાન રૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કરવામાં આવે છે કે પ્રધાનમંત્રીશ્રીના […]

ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તેજાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત

શિવજીનું ત્રિનેત્ર – ભ્રમિત દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત છે. આપણી બે આંખોથી આપણે બાહ્ય જગતને જોઈએ છીએ, પરંતુ ત્રીજી આંખથી વ્યક્તિ પોતાના આંતરિક જગતને જોઈ શકે છે, જ્યાં શાંતિ અને સત્યનો વાસ છે. શિવપુરાણમાં શિવજીની […]

12 ઓગસ્ટ, “વિશ્વ યુવા દિવસ”

જે દેશનો યુવાધન મજબૂત હોય, એ દેશ નું ભવિષ્ય મજબૂત બને છે દર વર્ષે વિશ્વભરમાં 12 ઓગષ્ટનાં દિવસે “વિશ્વ યુવા દિવસ” મનાવવામાં આવે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કર્યુ હતું કે 12 ઑગષ્ટનાં રોજ “ઇન્ટરનેશનલ યૂથ ડે” મનાવવામાં આવશે. પ્રથમવાર “ઇન્ટરનેશનલ યૂથ ડે” વર્ષ 2000માં મનાવવામાં આવ્યો હતો. આ ખાસ અવસરે […]

સમોસા, જલેબી અને પકોડા પર બેન!હા, કેન્ટીનના મેનુમાં હવે ફક્ત હલકું અને હેલ્ધી ફૂડ જ મળશે – મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

જી હાં, સમોસા, ચા, જલેબી અને પકોડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રતિબંધ શિક્ષણ મંત્રાલયની કેન્ટીન પર લાગુ પડે છે. પીએમ મોદીએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી, તેના પરિણામે મંત્રાલયે કેન્ટીનમાંથી અનહેલ્ધી ફૂડ આઇટમ્સને હમેશાં માટે હટાવી દીધા છે. શાસ્ત્રી ભવન (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય)ની કેન્ટીનમાં મોટો ફેરફાર […]

डॉग्स इंसानों के दोस्त, उनके साथ करें अच्छा व्यवहारः HC

कोर्ट ने कहा, नसबंदी समस्या का कोई समाधान नहीं है जस्टिस पुष्करणा ने कहा कि यह सुनिश्चित किया जाना चाहिए कि डॉग्स की सुरक्षा हो और उन्हें सम्मान दिया जाए कोर्ट ने कहा कि इंसान और डॉग्स दोनों ही पीड़ित हैं, न तो इंसान सुरक्षित हैं और न ही डॉग्स, वे बेहद प्यारे जानवर हैं […]

समोसा, जलेबी और पकौड़ा बैन! जी हां..अब कैंटीन के मेन्यू में होगा हल्का और हेल्दी खाना, हुआ बड़ा बदलाव

जी हां, समोसा, चाय, जलेबी और पकौड़ा को बैन कर दिया है, लेकिन आपको परेशान होने की जरुरत नहीं है. ये पांबदी लगी है शिक्षा मंत्रालय के कैंटीन में. दरअसल, पीएम मोदी की अपील का असर अब शिक्षा मंत्रालय में भी देखने को मिल रहा है, जहां कैंटीन में अनहेल्दी चीजों को पूरी तरह से […]

9 ઓગસ્ટ, ‘ ભારત છોડો આંદોલન દિવસ ’

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં વખતમાં 8મી ઓગસ્ટ, ઇ. સ. 1942નાં દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર “ભારત છોડો” આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશનાં લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં પોતાનું […]

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છેઅજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેનઆ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરોત્રિદેવ,ત્રિદેવીની કૃપાની સાક્ષાત નાડાછડી છે સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્વરક્ષા જન્મોજન્મનાં સંબંધોની અકબંધ આ કડી છે […]