વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન
ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવા નો સમન્વય જ સમાજને ઉન્નત કરશે – આચાર્ય લોકેશજી. યોગ અને ધ્યાન દ્વારા નશાની લત પર વિજય મેળવી શકાય છે – પવન જિંદલજી. અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” વિશેષ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય લોકેશ મુનિજીની ઉપસ્થિતિમાં […]