જળસંચયના દિવ્ય કાર્યને વેગ આપવા રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનો ગરિમાપૂર્ણ પ્રારંભ

તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસ જલકથા થકી જળ જાગૃતિનો સંદેશ ફેલાવશે સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાણીની અછત નિવારવા અને સમગ્ર પ્રદેશને સમૃદ્ધ બનાવવા 1,11,111 જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત કરવાના વિશાળ લક્ષ્ય સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર તત્વચિંતક- કથાકાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના હસ્તે દીપ પ્રાગટ્યથી […]

પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે કાનૂની લડત” વિષે રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું તા.09 નવેમ્બર, રવિવારના રોજ દિલ્હીમાં આયોજન

મીત અશરનો તા.08 નવેમ્બર, શનિવારના રોજ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેનલમાં રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ વિષે લાઇવ ઇન્ટરવ્યૂ પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે લડવા માટેના વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્કશોપ તા.09 નવેમ્બર , રવિવાર 2025ના રોજ સવારે 09:00 વાગ્યા થી સાંજે 05:00 વાગ્યા સુધી દિલ્હીમાં પાર્ક ઇન બાય રેડિસન, આઈ.પી. […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 16394 થી વધારે પશુઓની સારવાર અને 479 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ‘વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવશ્યક સ્કીલ’ વિષે ગ્રોથ સેશન

જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ, ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણી આપશે ટ્રેનિંગ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.8 નવેમ્બર શનિવાર 2025 બપોરે 04:00 કલાકે “વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવ્યાશક સ્કીલ” વિષય પર જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ,ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણીનુ ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે.ચેતન ભોજાણી એડ વેલ્યૂ ગ્રુપ ઑફ કંપનીઝના ડાયરેક્ટર છે. તેઓ એક અનુભવી મેનેજમેન્ટ […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે મેનેજમેન્ટ ટ્રેનર વૈશાલીબેન પારેખનો ઓનલાઈન સેમીનાર

‘ટીમના સહયોગ દ્વારા સફળતા મેળવો અને તમારા વર્કપ્લેસ મેનેજમેન્ટને સરળ બનાવો’ વિષય પર ટ્રેનિંગ સેશન : કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઑનલાઇન પ્લેટફોર્મ પર પ્રસારણ થશે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બર, શનિવારે સવારે 09:30 થી 10:30 દરમિયાન Innovative Trainer Award સહિતના અનેક એવોર્ડથી સન્માનિત વૈશાલીબેન પારેખનો “ટીમ સહયોગ દ્વારા સફળતા પ્રાપ્ત કરો અને તમારા […]

7 નવેમ્બર, “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ”

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1975માં દેશમાં કેન્સરની સારવારની સુવિધાનાં હેતુથી કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ પ્રખ્યાત વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિએ 7 નવેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. તમાકુ અથવા ગુટખાનાં લાંબાગાળાનાં સેવન, […]

ગીરગંગાના દિલીપભાઈ સખિયા રાષ્ટ્રપતિના હસ્તે ‘જળસંચય જનભાગીદારી એવોર્ડ’થી થશે સન્માનિત

18 નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વિરાટ જળસંચય કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા જળ સંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના જળસંચય જન ભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે, આગામી ૧૮મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]