ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસે “જળસંચય જાગૃતિ અભિયાન” માટે મહારેલીનું આયોજન.

જાહેર જનતામા જળ સંરક્ષણ વિશે જન જાગૃતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની […]

પંજાબના ગવર્નરશ્રી અને આચાર્ય લોકેશજી વચ્ચે પચપદરાના વિકાસ અંગે વિગતવાર ચર્ચા.

સ્માર્ટ વિલેજ મૂવમેન્ટના સહયોગથી પચપદરામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે – આચાર્ય લોકેશજી રાજસ્થાન મારું જન્મસ્થળ છે, તેની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે – રાજ્યપાલ કટારિયાજી પચપદરા ગ્રામ પંચાયત દ્વારા હોસ્પિટલ માટે પ્લોટની ફાળવણી પ્રશંસનીય છે – ડો. અજીત ગુપ્તા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલશ્રી ગુલાબચંદ કટારિયાજીને […]

पंजाब के राज्यपाल एवं आचार्य लोकेश की पचपदरा के विकास पर विस्तृत चर्चा

पचपदरा में सुपर स्पेशलिस्ट अस्पताल का निर्माण स्मार्ट विलेज मूवमेंट के सहयोग से होगा – आचार्य लोकेश राजस्थान मेरी जन्मभूमि है इसकी सेवा करना मेरा सौभाग्य – राज्यपाल कटारिया पचपदरा ग्राम पंचायत द्वारा अस्पताल के लिए भूखंड आवंदित करना प्रशंसनीय – डॉ अजीत गुप्ता नई दिल्ली, 18 मार्च 2025: अहिंसा विश्व भारती एवं विश्व शांति […]

અમરેલી જીલ્લાનું બરવાળા બાવીશી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ વળીયા તાલુકાનું બરવાળા બાવીશી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી અને સાથે સાથે ગામની બહેનો એ પણ આ કાર્યને ગતિ આપવા આર્થિક મદદ માટે જાહેરાત […]

મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પડાય તે અંગેની સફળ રજૂઆત.

ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયના દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા, રાજયની દરેક સરકારી કચેરીઓમાં […]

સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન ની ૨૧વર્ષની જીવદયા યાત્રા

રાજકોટમાં છેલ્લા ૨૧  વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવપૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર)અને ગાયોની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

તા. 20 માર્ચ, ગુરુવારનાં રોજ રેસકોર્સ – ક્રિકેટ સ્ટેડિયમ ગેટ ખાતે,  તા. 21 માર્ચ, શુક્રવારનાં રોજ મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ ખાતે,  તા. 22 માર્ચ, શનિવારનાં રોજ આનંદ બંગલા ચોક ખાતે, તા. 23 માર્ચ, રવિવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર ખાતે, તા. 24 માર્ચ, સોમવારનાં રોજ ધારેશ્વર મંદિર – ભક્તિનગર સર્કલ ખાતે, તા. 25 માર્ચ, […]

गौ आधारित उद्योग: गाँव से ग्लोबल तक

भारत का ग्रामीण जीवन गाय के साथ गहराई से जुड़ा हुआ है। गाय केवल धार्मिक श्रद्धा का केन्द्र नहीं है, बल्कि भारत की कृषि-आधारित अर्थव्यवस्था के लिए एक महत्वपूर्ण स्तंभ भी है । प्राचीन काल से ही गौ आधारित उत्पाद जैसे दूध, घी, दही, गोबर, गोमूत्र और पंचगव्य का उपयोग कृषि, स्वास्थ्य और आध्यात्मिक जीवन […]

ગૌ આધારિત ઉદ્યોગો: ગ્રામ થી ગ્લોબલ સુધી

ભારતનું ગ્રામિણ જીવન ગાય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ નથી, પણ ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સ્તંભરૂપ છે. પ્રાચીન સમયથી જ ગૌ આધારિત ઉત્પાદનો જેવા કે દુધ, ઘી, દહીં, ગોબર, ગોમૂત્ર અને પંચગવ્યનો ઉપયોગ ખેતી, આરોગ્ય અને આધ્યાત્મિક જીવન માટે થાય છે. આજના સમયમાં પણ, જ્યારે કૃત્રિમ અને રાસાયણિક […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગૌમાતા પોષણ યોજના અને પશુકલ્યાણ સંબંધિત નીતિઓમાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરાઈ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી […]