13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

લોહડી એ એક પંજાબી તહેવાર છે. આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે ત્યારબાદ આવતા દિવસો ધીમે ધીમે મોટા થતા જાય છે. લોહડીનો તહેવાર પૌષ મહીનાની અંતિમ રાત્રે અને મકર સંક્રાતિની સવારે સુધી ઉજવાય […]

ગૌ સેવા એટલે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ – પ.પૂ. શ્રી હરિપ્રિય સ્વામી• મકરસંક્રાતિના દિવસે નજીકની ગૌશાળામાં જઇ સામૂહિક ગૌ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવા ડો. કથીરિયાનું આહવાન.મકરસંક્રાતિના પવિત્ર અવસરે વિવિધ પ્રકારે દાન કરી ગૌવ્રતી બની આજીવન ગૌ સેવાનો સંકલ્પ કરીએ.- ડો. વલ્લભભાઈ કથીરિયા.GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના ગૌ પૂજન મહિમા પર ઓનલાઇન નેશનલ વેબિનારનું આયોજન થયું.

રાજકોટ, GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ “ગૌ પૂજન મહિમા” પર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના હરિપ્રિય સ્વામી અને […]

મકરસંક્રાંતિ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

Ø સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની ૨૧ વર્ષની જીવદયા યાત્રા Ø ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૨ લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર Ø જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. Ø વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત […]

રાજકોટને સમાજોપયોગી કરોડોના દાન અપાવનાર ધીરગુરુદેવની નિષ્કામ,નિ:સ્વાર્થ ભાવના વંદનીય છે.

ગોંડલ સંપ્રદાયમાં 1982 માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પિતા-પુત્ર એટલે 80 વર્ષના પૂજ્યપાદ પ્રેમગુરુદેવ અને 24 વર્ષના પુત્ર પૂ. ધીરગુરુદેવ. જેઓનો જન્મ જામનગર જિલ્લાના મુઠી જેવડા જશાપર ગામે થયેલ. પૂ. પ્રેમગુરુદેવ દીક્ષા પૂર્વે સરપંચ પદે 50 વર્ષ કાર્યરત હતા.1996 માં ખાસ કરીને સાધ્વીજીઓના સંયમની સુરક્ષા કાજે વિહારધામ યોજનાનો પ્રારંભ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી થયા બાદ સૌરાષ્ટ્ર,ગુજરાત, […]

ઇજાગ્રસ્ત પક્ષીની સાર-સંભાળ માટે આટલું જાણો

મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે.  ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા પક્ષી બચાવો અભિયાનમાં ભાગ લેનારને ઉપયોગી થાય તેવી માહિતી અત્રે રજૂ કરેલ છે. 1   પક્ષી ખૂબ જ કોમળ અને ગભરું જીવ છે. ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દૂરથી પક્ષીનું થોડા સમય માટે નીરીક્ષણ કરો. પાંખ […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાનમાં માટે મેટોડા (રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા હિટાચી મશીન ની ભેટ.માં. કેન્દ્રીય મંત્રીશ્રી  સી.આર પાટીલ સાહેબ અને ગુજરાત ભાજપ  ઉપાધ્યક્ષ  ભરતભાઈ બોધરા સાહેબશ્રી ના વરદ હસ્તે હિટાચી મશીનનું લોકાર્પણ

વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી ૨૨૫ થી વધુ ચેકડેમ થઈ ચૂક્યા છે, અને ૧૨૫ થી વધુ રિચાર્જબોર થઇ ચૂક્યા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના […]

મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે ગૌસેવાનો સંકલ્પ કરીએ

ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે. આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ. ગૌમાતા માટે આપણે શું […]

10 જાન્યુઆરી, “વિશ્વ હિંદી દિવસ”

સમગ્ર વિશ્વમાં 10 જાન્યુઆરીનાં રોજ દર વર્ષે “વિશ્વ હિન્દી દિવસ” ઊજવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા મનાય છે. ભારત અને બીજા દેશોમાં કોરોડોની સંખ્યામાં લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે. હિંદી ભારતની જ […]

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો.બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો હતો. સાથમાં જ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું હતું.આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ રાદડીયા (ધારાસભ્યશ્રી—જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ) તથા અતિથી વિશેષ તરીકે ડો. દિવ્યેશ વિરોજા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, ભાવેશભાઈ […]

GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 ગૌ પૂજન મહિમા પર ઑનલાઇન નેશનલ વેબિનારનું આયોજન.“ગૌ માતા પૂજન” એક રાષ્ટ્રવ્યાપી પહેલ – ડો. વલ્લભભાઈ કથીરિયા

GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 “ગૌ પૂજન મહિમા” પર ઑનલાઇન નેશનલ વેબિનારમાં […]