31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

તમાકુને ના, જિંદગીને હા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે […]

ચક્ષુદાન જેટલું જ સરળ છે સ્કીન ડોનેશન : હિતાબેન મહેતા

સ્કીન ડોનેશન માટે રોટરી ક્લબ સ્કીન બૅન્ક અથવા જીવનદાન ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અપીલ આજે રકતદાન બાબતે ઘણી જાગૃતિ આવી છે એમ ચક્ષુદાન અંગે પણ લોકો જાગૃત થઈ ગયા છે પરંતુ સ્કીન ડોનેશન અને ઓર્ગન ડોનેશન બાબતે જાગૃતિનો અભાવ છે. સ્કીન ડોનેશન તો ચક્ષુદાન જેટલું જ સરળ હોવા છતાં લોકો કેટલીક ખોટી માન્યતાઓને કારણે સ્કીન ડોનેટ […]

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં “સંવાદથી સદભાવના” સેમિનારને જૈન આચાર્ય લોકેશજી સંબોધિત કરશે

વિચારપ્રદૂષણ, પર્યાવરણ પ્રદૂષણથી પણ વધારે ખતરનાક – આચાર્ય લોકેશજી બેંગલુરુમાં આચાર્ય લોકેશજીના વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક તથા પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુમાં યોજાનાર “સંવાદથી સદભાવના” સેમિનારનુ સંબોધિત કરશે. આ બે દિવસીય સેમિનારમાં દેશ અને વિશ્વના વિવિધ ભાગોમાંથી વિવિધ ધર્મો, પરંપરાઓ અને સંસ્થાઓના […]

નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનોતા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન.

સૌરાષ્ટ્રનાં જાહેર જીવનના વરીષ્ઠ અગ્રણી, સહકારી ક્ષેત્રનાં નિષ્ણાત સ્વ. નરોતમભાઈ ખેતાણીનાં ધર્મપત્ની અને પોતાના જીવનનાં 35 વર્ષ કેળવણીને સમર્પિત કરનાર, નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનો તા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન છે. પોતાનાં સમગ્ર જીવન દરમ્યાન બાળકો-વિદ્યાર્થીઓ માટે સતત ગુરુ માંતાનું કર્તવ્ય પાલન કરનાર શ્રીમતી હરદેવીબેન આજે પણ પોતાની ક્ષમતા મુજબ તન, મન, ધનથી સતત માનવતાં, […]

સુઝલામ-સુફલામમાં પરા પિપલીયા અને મોટા ખીજડીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડેમના કાર્ય ચાલુ.

હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ […]

મૂલ્યલક્ષી શિક્ષણથી બને સંસ્કારકાંઠો:આનંદ પરિવારનો અનોખો પ્રયત્ન

આજના આધુનિક યુગમાં જ્યાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જમાનાનું નેતૃત્વ કરે છે, ત્યાં મૌલિક માનવીય મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે. એવા સમયમાં આનંદ પરિવાર દ્વારા શરૂ કરાયેલું મૂલ્યલક્ષી શિક્ષણનું આ મહાયજ્ઞ સમગ્ર બનાસકાંઠામાં સંસ્કારનો પ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી કલ્પરક્ષિતવિજયજી મ.સા. અને શ્રી જ્ઞાનરક્ષિતવિજયજી મ.સા.ના સશક્ત માર્ગદર્શન હેઠળ શરૂ […]

બકરીના દૂધના ફાયદા – મિતલ ખેતાણી

બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી […]

આચાર્ય લોકેશજી, મંત્રીશ્રી આયુષજી એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વેબિનારને સંબોધન આપ્યું

અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજી, મંત્રી શ્રી આયુષજી પ્રતિપરાવ જાધવ, CCRYNના ડિરેક્ટર ડૉ. રાઘવેન્દ્ર રાવ, MDNIYના ડિરેક્ટર ડૉ. કાશીનાથ સમગંડી અને INOના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમો માટે વેબિનાર દ્વારા માર્ગદર્શન આપ્યું. વિશ્વ શાંતિદૂત આચાર્યશ્રી લોકેશજીએ જણાવ્યું કે ભારતના […]

ચિત્રકૂટનાં ડૉ. બુધેન્દ્રકુમાર જૈન પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા.

પૂજ્ય સંત રણછોડદાસજી મહારાજનાં નેત્ર સેવાકાર્યો ને કર્યું સમર્પિત સામાજિક સેવા અને ગ્રામ્ય નેત્રચિકિત્સાના ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર પ્રસિદ્ધ નેત્રરોગ ચિકિત્સક અને સેવાભાવી ડૉ. બુધેન્દ્રકુમાર જૈનને આજે ભારત સરકાર તરફથી “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં આપવામાં આવ્યો હતો. ડૉ. […]

સમસ્ત મહાજન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે તા. 30 મે, શુક્રવારનાં રોજ 1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવશે.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતી. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે 30 મે, શુક્રવારનાં રોજ સાંજે 04-00 કલાકેથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે 1 કરોડના માતબર […]